અમદાવાદમાં મ્યુનિ.કમિશનરની તાકિદ બાદ પણ ગંદકી અને દબાણોની સમસ્યા યથાવત
અમદાવાદઃ શહેરમાં નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવીને તાકિદ કરી હતી કે, શહેરમાં સૌ પ્રથમ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે તેમજ રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવાની તાકિદ કરવામાં આવી હતી. પરંતુ શેઠની શીખામણ ઝાપા સુધી એમ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો, […]