લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો ખટરાગ બહાર આવ્યો અને હવે ખૂલ્લીને બોલવા લાગ્યા
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષ બહાર આવી રહ્યો છે. અમરેલીના ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોની રાત-દિવસ કામ કરનારા કાર્યકર્તાની ઉપેક્ષા થઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ આવતા આગેવાનો-કાર્યકરોને પાર્ટીમાં આવકાર મળે તે બરોબર છે પરંતુ કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ […]