1. Home
  2. Tag "Discontent"

લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો ખટરાગ બહાર આવ્યો અને હવે ખૂલ્લીને બોલવા લાગ્યા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષ બહાર આવી રહ્યો છે. અમરેલીના ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોની રાત-દિવસ કામ કરનારા કાર્યકર્તાની ઉપેક્ષા થઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ આવતા આગેવાનો-કાર્યકરોને પાર્ટીમાં આવકાર મળે તે બરોબર છે પરંતુ કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ […]

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં […]

એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ

અમદાવાદઃ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા હતા. અને 2જી નવેમ્બરથી માસ સીએલ પર જવાનું એલાન આપ્યું હતું પરંતુ તે પહેલા જ એસટીના ત્રણ યુનિયનો દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવી ગયો હતો. તેથી એસટી કર્મચારીઓનું આંદોલન સમેટવામાં આવ્યું છે, જો કે, એસટીના કર્મચારીઓના કહેવા મુજબ […]

મોરબી દુર્ઘટનામાં મળેલા વળતરથી પીડિત પરિવારોમાં અસંતોષ, હાઈકોર્ટમાં વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ મોરબીમાં દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટના રાજ્યની અદાલતમાં પહોંચી છે. પીડિતોએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કર્યું હતું. રાજ્યની વડી અદાલતમાં મોરબી દુર્ઘટના અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળી બાદ ઝુલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં […]

અરવલ્લી જિલ્લામાં ટમેટાં તળિયાના ભાવે વેચાતા ખેડુતોએ કરેલો ખર્ચ પણ માથે પડ્યો

મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં સારા વળતરની આશાએ ખેડૂકોએ ટમેટાનું સારીએવું વાવેતર કર્યું હતું. અને સાનુકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન પણ વધુ થયું છે. પરંતુ ખેડૂતોને ટામેટાના  પુરતા ભાવ નહિ મળતા નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. બજારમાં  ખેડુતો ટામેટા વેચવા જતા પૂરતા ભાવ નહિ મળતા ટ્રેક્ટર ભાડું પણ નીકળતું નથી. જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. સૂત્રોના […]

રાજ્ય સરકારે જુની પેન્શન યોજનાની મૂળ માગ ન સ્વીકારતા કર્મચારીઓમાં અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન શરૂ કરતા સરકારે કર્મચારીઓના પ્રશ્ને સમાધાન માટે પાંચ મંત્રીઓની કમિટી બનાવી હતી. અને કર્મચારી મંડળો સાથે ચર્ચા બાદ સરકારે શુક્રવારે સાતમા પગાર પંચના બાકી હપતા તેમજ 1લી એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્માચારીઓના GPF અને જૂની પેન્શન યોજનામાં સમાવાનો નિર્ણય કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code