1. Home
  2. Tag "discussion"

ક્રિકેટના મેદાનમાં અનેક રેકોર્ડ બનાવનાર આ 3 ખેલાડીઓ અંગત જીવનને કારણે રહ્યાં ચર્ચામાં

ક્રિકેટરો ફક્ત મેદાન પર બનાવેલા રેકોર્ડ્સ માટે જ નહીં, પરંતુ તેમના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ક્રિકેટના મેદાનમાં પોતાની રમતથી જાણીતા બનેલા 3 ક્રિકેટરો તેમના લગ્ન જીવનને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે. સ્વર્ગસ્થ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન તેમના ક્રિકેટ કૌશલ્ય તેમજ મેદાનની બહારના વિવાદો માટે પ્રખ્યાત હતા. વોર્નની તેની પત્ની સિમોન કેલાઘન પ્રત્યેની બેવફાઈ […]

પહેલગામ હુમલા પર ડો. એસ.જયશંકરે કરી રશિયન વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ફોન પર વાત કરી. આ વાતચીત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી થઈ હતી, જેમાં ઘણા નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જયશંકરે લાવરોવને કહ્યું કે, આ હુમલાના ગુનેગારો, તેમના સહાયકો અને યોજનાકારોને સજા મળવી જ જોઈએ. બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચે ચાલી […]

ક્રિકેટજગતના આ પાંચ ખેલાડીઓ તેમની રમતને બદલે નહીં પરંતુ વજનને કારણે રહ્યાં ચર્ચામાં

ભારતમાં હાલ આઈપીએલનો ફિવર છવાયેલો છે. એટલું જ નહીં ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં લોકો ક્રિકેટને ખુબ પસંદ કરે છે. ત્યારે ક્રિકેટ જગતના આ પાંચ ખેલાડીઓ પોતાના ભારે ભરખમ શરીરના કારણે ચર્ચામાં રહ્યાં છે. આ ખેલાડીઓમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ થાય છે. રાખીમ કોર્નવોલને વિશ્વનો સૌથી ભારે ભરખમ ક્રિકેટર માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝનો […]

સંસદમાં ચર્ચા દરમિયાન કિરેન રિજિજુ: ‘વક્ફે સંસદ પર પણ દાવો કર્યો, મોદી સરકારે તેને રોકી’

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. બિલ પર ચર્ચાની શરૂઆત કરતા કિરેન રિજિજુએ કહ્યું, ‘કુલ 97,27,772 અરજીઓ મેમોરેન્ડમ, વિનંતીઓ અને સૂચનોના રૂપમાં ઓનલાઈન પ્રાપ્ત થઈ છે. 284 પ્રતિનિધિમંડળે સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા અને સૂચનો આપ્યા. જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) દ્વારા અથવા સીધા મેમોરેન્ડમ દ્વારા, સરકારે […]

PM મોદી એસ્ટોનિયન રાષ્ટ્રપતિ વચ્ચે સાયબર સુરક્ષા સહયોગ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એસ્ટોનિયન રાષ્ટ્રપતિ અલાર કારિસ મળ્યા હતા. બંને નેતાઓએ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને એસ્ટોનિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, સ્વતંત્રતા, બહુલવાદના મૂલ્યો પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા […]

ભારત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા હાઇડ્રોજન માનકીકરણની ચર્ચા

નવી દિલ્હીઃ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને નિયમનો દ્વારા હાઇડ્રોજન માનકીકરણ પર ભારત-યુકે સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), BSI (બ્રિટિશ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યુશન) અને યુકે સરકારના ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના સહયોગથી, નવી દિલ્હીમાં ગ્રીન હાઇડ્રોજન પર બે દિવસીય ભારત-યુકે સ્ટાન્ડર્ડ્સ પાર્ટનરશિપ વર્કશોપનું આયોજન કર્યું હતું. ગ્રીન હાઇડ્રોજન પર ભારત-યુકે સ્ટાન્ડર્ડ્સ […]

UNGA પ્રમુખ અને વિદેશ મંત્રી વચ્ચે બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 79મા સત્રના પ્રમુખ ફિલેમોન યાંગ, વિદેશ મંત્રી એસ. જયશંકરના આમંત્રણ પર તેઓ મંગળવારે ચાર દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન, UNGA પ્રમુખ યાંગ અને વિદેશ મંત્રી જયશંકર પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. યાંગ તેમના સત્તાવાર કાર્યક્રમોના ભાગ રૂપે રાષ્ટ્રપતિ […]

ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. દરમિયાન ડો.એસ જયશંકર અમેરિકાના NSA જેક સુલિવાનને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને મહાનુભાવો વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને વધારે મજબુત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ડોક્ટર એસ જયશંકર અને જેક સુલિવાને ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે PM મોદી સાથે મુલાકાત કરી વિવિધ મુદ્દે કરી ચર્ચા

નવી દિલ્હીઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે તેમની ભારત મુલાકાતના બીજા દિવસે સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અગાઉ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર […]

મહાકુંભ એટલો મોટો એકતાનો યજ્ઞ હશે કે જેની ચર્ચા આખી દુનિયામાં થશે : નરેન્દ્ર મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં રાત-દિવસ કામ કરતા કર્મચારીઓ અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું.વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો ભક્તોના સ્વાગત અને સેવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, નવા મહાનગરની સ્થાપના માટેનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code