ડિસઇન્વેસ્ટમેન્ટ: સરકાર ફરી IRCTCનો હિસ્સો વેચશે, મર્ચન્ટ બેન્કરની કરાઇ નિમણુંક
સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક પૂર્ણ કરવા હવે IRCTCનો વધુ હિસ્સો વેચશે IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ કરશે સરકાર તેની માટે સરકારે ચાર મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે નવી દિલ્હી: સરકાર ધીરે ધીરે તેને ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. સરકારે રેલવે વિભાગના અગ્રણી કંપની IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ […]