સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન
અમદાવાદઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંકલ્પ દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપ્યો હતો તે સંકલ્પને પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં સતત ઉર્જાનો સંચાર કરનાર તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ઝાલાવાડની ધીંગી ધરા […]