લગ્નના છુટાછેડા માટે હવે નોટરી એફિડેવિટ નહીં ચાલે, સરકારે કર્યો પરિપત્ર
છૂટાછેડા માટે નોટરી સમક્ષ કરાયેલું સોગંદનામુ માન્ય ગણાશે નહીં માત્ર ફેમીલી કોર્ટ જ છૂટાછેડા આપી શકશે વકીલો કહે છે, સરકારના નિર્ણથી ફેમિલી કોર્ટમાં કેસનો વધુ ભરાવો થશે અમદાવાદઃ લગ્નજીવન બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ વધે અને છુટાછેડાની નોબત આવે ત્યારે ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડાની ડીડ મેળવાતી હોય છે. પતિ કે પત્ની કોઈ એકને છૂટાછેડા લેવા હોય તો […]