1. Home
  2. Tag "Divyang"

PM મોદીએ દિવ્યાંગ સાથે લીધી ‘સ્પેશિયલ’ સેલ્ફી,અને કહી આ વાત

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના બે દિવસીય પ્રવાસે છે. પહેલા દિવસે પીએમ મોદી તેલંગાણા અને ત્યારબાદ તમિલનાડુ પહોંચ્યા હતા. આ બે રાજ્યોમાં, પીએમએ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દિવ્યાંગ કાર્યકર સાથે લીધેલી સેલ્ફીએ ભારે ચકચાર મચાવી છે. વાસ્તવમાં, પીએમ મોદીએ પોતે […]

દિવ્યાંગ પેસેન્જર્સને રાજકોટ એરપોર્ટ પર મળશે ખાસ સુવિધા

એરપોર્ટ પર દિવ્યાંગ પેસેન્જર્સમાટે ખાસ સુવિધા એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટ શરૂ કરવામાં આવ્યું દિવ્યાંગો વાહનમાં બેસી સીધા ફલાઇટની અંદર જઇ શકશે રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ ૧૧ જેટલી ફ્લાઇટ ઉડાન ભરી રહી હોવાથી મોટી સંખ્યામાં પેસેન્જરો ટ્રાવેલિંગ કરી રહ્યા છે , જેમાં ઘણી વખત દિવ્યાંગ પેસેન્જર્સ મુસાફરી કરતા હોય છે તેની સુવિધા માટે રાજકોટ એરપોર્ટ પર એમ્બ્યુલિફ્ટ […]

ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય

5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]

સંતો સેવાના વ્રત સાથે સમાજ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code