1. Home
  2. Tag "diwali 2022"

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

રાજકોટમાં મનપાનો સપાટોઃ મીઠાઈની દુકાનોમાં તપાસ કરાઈ

અમદાવાદઃ દિવાળીના તહેવારોને લઈને મીઠાઈના વેચાણમાં વધારો થયોછે.બીજી તરફ ભેળસેળીયા વેપારીઓને ઝડપી લેવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં મનપા તંત્રએ મીઠાઈની લગભગ 24 દુકાનમાં તપાસ કરીને જરૂરી નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આવ્યાં હતા. રાજકોટમાં છેલ્લા મહિનાથી છુટક સેમ્પલ લેતી કોર્પો.ની ફુડ શાખાએ  કાલાવડ રોડ,પેડક રોડ, કોઠારીયા રોડ, જામનગર […]

જાણો દિવાળી પર કયા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ – જૂદા જૂદા રાજ્યોમાં ફટાકડા ફઓડવાને લઈને શું છે નિયમ

દિલ્હીમાં ફડાકટા ફોડવા પર પ્રતિબંઝ ઉત્તરપ્રદેશ એનસીઆરમાં પણ ફટાકડા નહી ફોડી શકાય હરિયાણામાં માત્ર ગ્રીન ફટાડકાને મંજૂરી દિલ્હીઃ- દિવાળઈને હવે માત્ર 2 જ દજિવસ બાકી રહ્યા છે ત્યારે દિલ્હીમાં ફટાકડાને લઈને પ્રતિબંધ જાહેર કર્યા બાદ ઉત્તરપ્રદેશ એનસીઆરમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે,જ્યારે દેશના કેટલાકા રાજ્યોમાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાને મંજૂરી અપાઈ છે તો વળી […]

દિવાળી પહેલા જ સોનાના ભાવ 50 હજારની નજીક પહોચ્યા – સોનાની ખરીદીમાં  તેજીના એંધાણ

સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો દિવાળઈ પહેલા જ સોનાની કિમંતો 50 હજાર પાસે પહોંચી દિલ્હીઃ- દેશભરમાં દિવાળીની ઘૂમધામ પૂર્વક તૈયારીઓ થઈ રહી છે હવે દિવાળઈને 2 જ દિવસની વાર છે ત્યારે સોનાના ભાવ પણ ઘટી રહ્યા છે,ઘનતેરસના દિવસે દેશભરના લોકો સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે ઘનતેરલના 2 દિવસ અગાઉજ સોનાના ભાવ ઓછા થતા આવર્ષે સોનાની […]

દિવાળીના તહેવારોને લઈને 108 ઈમરજન્સી સેવાનું આગોતરુ આયોજન, 800 એમ્બ્યુલન્સ માર્ગો ઉપર દોડશે

તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર […]

દિવાળીના તહેવારમાં લગભગ 9 હજાર કરોડની કાજુકાતરીનું વેચાણનો અંદાજ

નવી દિલ્‍હીઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓ અને પરિચીતોને આપવા માટે મીઠાઈની ખરીદી કરી રહ્યાં છે. મીઠાઈની ખરીદીમાં સૌની પ્રથમ પસંદગી કાજુકતરી હોય છે. દર વર્ષે કુલ મીઠાઈમાં કાજુકતરીનો 30 ટકા હિસ્સો છે. ચાલુ વર્ષે નવ હજાર કરોડથી વધુની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. […]

દિવાળીની પૂજામાં પાણીમાંથી મળતી આ વસ્તુઓને સામેલ કરવું શુભ માનવામાં આવે છે, જાણો આ વસ્તુઓ કંઈ કંઈ છે

દિવાળીની પૂજામાં આ વસ્તુઓનું છે મહત્વ  પાણીમાંથી ણળતી આ વસ્તુઓને પૂજામાં સામેલ કરો દિવાળઈને હવે 4 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે દિવાળીની તૈયારીો જોરશોરમાં દેશભરમાં જોી શકાય છે,ખાસ કરીને દિવાળઈના પ્રવ પર પૂદજાનું પણ વિશેષ મહત્વ હોય છે,  દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન, પાણીમાં જોવા મળતી આ ખાસ વસ્તુઓ પૂજા સ્થાન પર અવશ્ય […]

ભારત સહીત વિદેશોમાં ઉજવાય છે દિવાળી – જાણો કયા-કયા દેશોમાં અને કઈ રીતે દિવાળી મનાવાઈ છે

ભઆરતના બહાર પણ દિવાળી ધૂમધામથી મનાવાય છે અનમેક દેશઓ દિવાળીની ઉજવણી કરતા હોય છે  કેટલાક દેશમાં ગ્રીન દિવાળી ઉજવાય છે ભારત દેશનો મહાપ્રવ એટલે દિવાળઈનો પર્વ ,દેશભરમાં દિવાળી ખૂબ જ ઉચ્સાહ ભેર ધામધૂમથી મનાવવામાં આવે છે, ખાસ કરીને દિવાળઈમાં ખરીદીથી લઈને ફટાકડા ફોડવા .પૂજા પાઠ કરવા સોનાની ખરીદી કરવી ,ઘરમાં રોશની કરવી વગેરે ગમતા કામ […]

દિવાળી ખરીદીઃ મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી જ રહ્યાં છે અને લોકો દિવાળીની તૈયારીમાં જોતરાયાં છે. બીજી તરફ મોંઘવારીની અસર લોકોની ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 30થી 40 ટકા વધારા સાથે હવે મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. દિવાળીમાં ફટાકડા, નવા કપડાની ખરીદી સાથે લોકો મીઠાઈની પણ કરી […]

આ વર્ષે ભાઈબીજ ક્યારે ? જાણો આ પ્રવનું શુભ મહૂર્ત અને તેની વિધી

ભાઈ બીજના તહેવારનું શુભ મહત્વ જાણો ક્યારેય મનાવવામાં આવે છે આ તહેવાર હાલ દિવાળીવો પર્વ આવી રહ્યો છે ઘન તેરસથી શરુ થતો આ તહેવાર 5 દિવસ એટલે કે લાભ પાચંમ સુધી ચાલે છે તો આજે બેસતા વર્।ના બીજે દિવસે એટલે ભાઈબીજના પર્વ વિશે કેટલીક વાતો જાણીએ, ખાસ કરીને આ પર્વ બેસતા વર્ષના બીજે દિવસે ઉજવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code