1. Home
  2. Tag "dna"

DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે. • ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે? વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ […]

અનંતનાગ: સળગેલી લાશ કુખ્યાત આતંકી ઉજ્જૈર ખાનની હોવાની આશંકા, DNAની કાર્યવાહી હાથ ધરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગરમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે ભારતીય સુરક્ષા દળોની ગત મંગળવારથી અથડામણ ચાલી રહી છે. દરમિયાન અનંતનાગમાં એક આતંકવાદીની સળગેલી લાશ મળી હતી. અથડામણ અને સર્ચેની કામગીરી આજે સતત છઠ્ઠા દિવસે શરૂ કરાઈ હતી. સુરક્ષાદળોને મળેલી લાશના શરીર ઉપરના કપડાની પેટર્ન ઉપરથી સુરક્ષા જવાનો એવુ માની રહ્યાં છે આ લાશ આતંકવાદીની છે. આ લાશ […]

સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધીઃ મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં નફરતનો માહોલ છે. સરકાર રેલ, જેલ, તેલ તમામ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા-કર્મચારીઓનો વિશ્વાસ […]

શિવાંગ કેસઃ પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાશે, DNAની કવાયત શરૂ

અમદાવાદઃ ગાંધીનગરના પેથાપુરમાં એક આશ્રમ પાસેથી મળી આવેલા શિવાંશ કેસમાં પોલીસે તેના પિતા સચીનની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે શિવાંશની માતા હિનાની હત્યા કર્યા બાદ બાળકને પેથાપુર પાસે ત્યજી દઈને ફરાર થઈ ગયાનું સામે આવ્યું હતું. આજે પોલીસે આરોપી સચિન દક્ષિતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યાં હતા. કોર્ટની કાર્યવાહી બાપડો-બિચારો હોવાની છાપ ઉભી […]

બધા જ ભારતીયોનું DNA એક જ છે: RSS પ્રમુખ મોહન ભાગવત

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું વકતવ્ય દેશના પ્રત્યેક નાગરિકનું DNA એક છે: મોહન ભાગવત પૂજા કરવાની રીતને લઇને લોકો વચ્ચે ભેદ ન કરી શકાય નવી દિલ્હી: મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીયોનું ડીએનએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code