1. Home
  2. Tag "doctor"

અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છેઃ હિમંતા બિસ્વા સરમા

ગુવાહાટી: નવા ભારતને મદરેસાની પણ શાળાઓ-કોલેજો અને યુનિવર્સિટીઓની જરુર છે અને અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છે, તેમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તેઓ તેમના રાજ્યમાં તમામ મદરેસાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. કર્ણાટકના બેલાગવીમાં એક જાહેર સભાને સંબોધતા આસામના સીએમએ […]

આ ઘરગથ્થુ ઉપાયો તમને બચાવશે હાર્ટ એટેકથી,નહીં પડે ડોક્ટરની જરૂર

શરીરના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ હૃદય મહત્વપૂર્ણ છે.આજના આહારમાં ભરપૂર ચરબી અને કોલેસ્ટ્રોલથી હૃદયની નસો ફૂલી જાય છે, લોહી પણ જાડું થઈ જાય છે.તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.જો શરીરના અંગોને યોગ્ય રીતે કામ કરવું હોય તો તેમને ઓક્સિજનની જરૂર પડે છે.લોહી જાડું થવાને કારણે ઓક્સિજન તમારા […]

મધ્યપ્રદેશમાં મેડિકલ ક્ષેત્રે વધુ એક નવી શરૂઆત, MBBSના અભ્યાસક્રમ બાદ હવે તબીબે હિન્દીમાં લખ્યા દવાના નામ

ભોપાલઃ દેશમાં પ્રથમવાર મધ્યપ્રદેશમાં એમબીબીએસનો અભ્યાસક્રમ હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષામાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પ્રથમવાર એમબીબીએસનો અભ્યાસક્રમ કરવાની સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક મેડિકલ ઓફિસરે હિન્દીમાં દવાના નામ લખવાની પહેલ શરૂ કરી છે. એટલું જ નહીં આરએક્સની જગ્યાએ તબીબે શ્રી હરિ લખીને હિન્દીમાં દવાના […]

ત્રણ વર્ષના બાળકના કરોડના ભાગમાં ઉપસેલી ગાંઠની સફળતા પૂર્વક સર્જરી

અમદાવાદઃ રાજય સરકારના આરોગ્ય વિભાગનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આજે અનેક પરિવારોમાં ઉજાસ પાથરવાનું કામ કરી રહ્યો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી સોજિત્રાના આજે ત્રણ વર્ષના થયેલા પિયુષ સંજયભાઇ તળપદા કે જેનો વર્ષ-2018માં જન્મ જતાંજ ખબર પડી ગઇ કે બાળકમાં Neural tube defect નામની બિમારી છે. Neural tube defect એટલે કે કરોડના ભાગમાં ઉપસેલી […]

ફેફસાંની ક્ષમતા ચકાસવા માટેના ટેસ્ટને વધુ સચોટ બનાવતું ઉપકરણ તબીબે વિકસાવ્યું

અમદાવાદઃ અસ્થમા સહિતના વિવિધ રોગોના પ્રભાવ થી ફેફસાં કેટલાં નબળાં પડ્યા છે તેની ચકાસણી તબીબી વિજ્ઞાનમાં ખૂબ અગત્યની ગણાય છે અને આ ક્ષમતા ના આધારે દર્દીની સારવાર નિર્ધારિત કરવામાં આવે છે.તેના માટે પલ્મોનરી ફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ઘણાં દર્દીઓને અગવડભર્યો લાગે છે અને અસરકારક શ્વાસ ઉચ્છવાસ માટે તેમને ખૂબ પરિશ્રમ અને પ્રયત્નો […]

કાનમાં દુખાવો થાય છે? તો તેની અવગણના કરશો નહીં અને પહોંચી જાવ ડૉક્ટર પાસે

કાનની સમસ્યાને હળવાશથી ન લેશો આ પ્રકારે થઈ શકે છે તકલીફ સાંભળવાની શક્તિને પણ થઈ શકે છે અસર મોટાભાગના લોકો એવા હોય છે કે જે લોકો દ્વારા કાનની સમસ્યા તથા શરીરની કેટલીક સમસ્યાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવતું નથી અને પાછળથી તે સમસ્યા તેમને વધારે હેરાન કરતી હોય છે. આવામાં જો વાત કરવામાં કાનની.. તો […]

ભારતમાં ઓમિક્રોનના સંક્રમણને રોકવો મુશ્કેલઃ કેરળના તબીબે ચિંતા વ્યક્ત કરી

દિલ્હીઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા સંક્રમણને રોકી શકાય તેમ નથી. કોરોનાના નવા વેરિએન્ટના કેસ દર બે દિવસે બમણા થઈ રહ્યાં છે. તેમ કેરળમાં કોવિડ-19ને લઈને બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિના સભ્ય ડીએસ અનિસે પણ જણાવ્યું હતું. ડૉ. અનિસે કહ્યું, ‘વૈશ્વિક વલણો સૂચવે છે કે ઓમિક્રોન કેસ 2-3 અઠવાડિયામાં 1000 અને 2 મહિનામાં 1 મિલિયન થઈ […]

ડોકટર કોઈ પણ દર્દીને તેના જીવનની ખાતરી આપી શકે નહીઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ કે કોઈપણ ડૉક્ટર તેના દર્દીને જીવનની ખાતરી આપી શકે નહીં. તે ફક્ત તેની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઇલાજ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ કારણોસર દર્દી મૃત્યુ પામે તો તબીબી ઉપર સારવારમાં બેદરકારીને લઈને આરોપ ના લગાવી શકાય. તેમ સર્વોચ્ચ અદાલતે એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું.  બેદરકારી માટે તબીબોને દોષી ઠેરવી શકાય નહીં. કેસની […]

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસ – જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આજે રાષ્ટ્રીય ડોકટર દિવસની કરાઈ રહી છે ઉજવણી ડોક્ટર્સના યોગદાનને સમર્પિત કરવાનો દિવસ ઘણા દિવસોમાં અલગ-અલગ દિવસે મનાવાય છે આ દિવસ દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડોક્ટર્સના યોગદાનને સમર્પિત છે અને આ દિવસે સામાન્ય જનતાને ડોક્ટર્સના મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે […]

સ્કિનની સમસ્યા છે અને અત્યારે ડૉક્ટર પાસે નથી જવુ ? તો છે તેના ઉપાય

સ્કિનની સમસ્યા છે તો તેનો ઘરે જ કરો ઈલાજ આ વસ્તુઓનો કરો ઉપયોગ કોરોનાના સમયમાં ડૉક્ટર પાસે જવુ પણ જોખમી કોરોનાનો સમય હાલમાં એવો આવ્યો છે કે લોકોને કોઈપણ પ્રકારની બીમારી કે સમસ્યા માટે ડોક્ટરની પાસે જતા પણ ડર લાગે છે. સ્વાભાવિક વાત છે કે કોરોનાકાળમાં બચવા માટે જેટલી કાળજી લેવામાં આવે એટલી ઓછી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code