સમય અને સ્થિતિ અનુસાર દાન કરવાથી પણ બદલાય છે માણસનું ભવિષ્ય,જાણો કેવી રીતે?
દાન કરવાનો સમય જાણો સ્થિતિ અનુસાર કરો દાન ઉનાળામાં આ વસ્તુનું કરો દાન દાન કરવાને લઈને આપણા ધર્મમાં અનેક વાતો જણાવવામાં આવી છે. દાન શબ્દ આવતાની સાથે જ લોકોને દાનવીર કર્ણની યાદ આવી જાય કે જે વ્યક્તિને વિશ્વનો સૌથી મોટો દાનવીર કહેવામાં આવે છે. આવામાં દાનનું મહત્વ આજે પણ એટલું જ છે અને તેને લઈને […]