ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારાને લીધે સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટના કામો અટકી જશે
અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ બાદ એટલે કે 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે. નવી જંત્રીના દર ડબલ કરાતા સરકારની આવકમાં મોટો વધારો થશે. બીજીબાજુ જમીન અને મકાનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની સોસાયટીઓની રિ-ડેવલોપની પ્રકિયા ચાલી રહી છે. આવી હજારો સોસાયટીના કામો પર નવી જંત્રીને લીધે અસર […]