1. Home
  2. Tag "Dr. Jitendra Singh"

ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષાની ચિંતાઓ પર બોલતા ડૉ.જિતેન્દ્ર સિંહે કહ્યું કે સુરક્ષાને લઈને યોગ્ય જવાબ સુનિશ્ચિત કરવામાં આવશે. “અમે શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા તમામ ચિંતાઓ અને અવરોધોનું સમાધાન કરીશું. ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. […]

આવતા મહિને ભારતીય અવકાશયાત્રીને લઈ જવાનું આંતરરાષ્ટ્રીય અવકાશ મિશન નિર્ધારિત છે: ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારત પોતાની અંતરિક્ષ યાત્રામાં એક નિર્ણાયક પ્રકરણ લખવાની તૈયારીમાં છે, ભારતીય અવકાશયાત્રીને લઇ જતું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશન આવતા મહિને નક્કી કરવામાં આવ્યું છે. આગામી મહિનાઓમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ની મુખ્ય ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા માટે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠક પછી આ જાહેરાત કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને […]

ભારત અવકાશ અને બાયોટેકનોલોજીમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી રહ્યું : ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અવકાશ અને બાયોટેકનોલોજીમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે […]

SPADx નામના નવીનતમ મિશનમાં અમે અવકાશ વાતાવરણમાં કેટલાક શાકભાજી, રોપાઓ ઉગાડવાનો પ્રયોગ પણ કર્યોઃ ડો. જિતેન્દ્ર સિંહ

અમદાવાદઃ વર્લ્ડ કોંગ્રેસ ઓફ ડાયબિટિસ -ડાયબિટિસઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરતા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય કક્ષાના કેંદ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આપણે એઆઈના યુગમાં છીએ, આપણે વિશ્વની પાંચમી સૌથી મજબૂત આર્થિક સત્તા છીએ. ત્યારે આપણે મેટાબોલિક ડિસઓર્ડર અને જીવન-કદની સમસ્યાઓ અને ફેટી લીવર વગેરે વિશે વાત કરી રહ્યા છીએ. તેથી મને લાગે છે […]

‘ગુજરાત ગવર્નન્સ મોડેલ’ અન્યત્ર પણ અનુસરવા માટે ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છેઃ ડૉ. જિતેન્દ્ર સિંહ

અમદાવાદઃ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવલોકન કર્યું હતું કે “ગુજરાત ગવર્નન્સ મોડેલ” ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છે. જેનો સફળતાપૂર્વક અન્યત્ર પણ ઉપયોગ કરી શકાય છે. મંત્રીશ્રીએ યાદ અપાવ્યું કે કેન્દ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઘણી શાસન નવીનતાઓ સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના […]

ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડીતઃ ડૉ જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં દર ત્રીજી વ્યક્તિ ફેટી લિવરથી પીડિત છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડરની શરૂઆત પહેલાની સ્થિતિ છે.કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી હતી રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડાયાબિટોલોજિસ્ટ ડૉ. જિતેન્દ્રએ દિલ્હી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલીયરી સાયન્સમાં મેટાબોલિક લિવર રોગોની રોકથામ અને સારવાર માટેના વર્ચ્યુઅલ નોડ, ઇન્ડો […]

વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુધારા ચાલુ રહેશે: ડો.જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ ડૉ. જીતેન્દ્ર સિંહે આજે સવારે  નોર્થ બ્લોક, નવી દિલ્હીમાં સતત ત્રીજી ટર્મ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા પછી, ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું, “છેલ્લા 10 વર્ષોમાં પીએમ મોદીના નેતૃત્વમાં ક્રાંતિકારી શાસન સુધારણાઓ થયા છે, અને તે આ કાર્યકાળ દરમિયાન પણ યથાવત રહેશે.” ડૉ. જીતેન્દ્ર સિંહે ફરી […]

ભારતની સ્પેસ ટેકનોલોજી દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી રહી છે: ડો. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન ડો.જિતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારત તેના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.  તેમણે ઉમેર્યું હતું કે, “ભારતનું અંતરિક્ષ અર્થતંત્ર આજે 8 અબજ ડોલરનું સાધારણ છે, પરંતુ અમારું પોતાનું અનુમાન એ છે કે 2040 સુધીમાં તે અનેકગણું વધી જશે. પરંતુ વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાક […]

ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશેઃ ડો.જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ ભારતનું સૌથી મોટું મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ શુક્રવારે લોંચ થવાનું છે. આ અંગે ખુશ વ્યક્ત કરતા કેન્દ્રીય પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો.જિતેન્દ્રસિંહે કહ્યું છે કે ચંદ્રયાન-3 વિશ્વ માટે ચંદ્ર પર નવી સંભાવનાઓના દ્વાર ખોલશે. ચંદ્રયાન-3ને શુક્રવારે શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી છોડવામાં આવશે.ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારતનું પહેલું મિશન ચંદ્રયાન-1ની સફળતાઓ […]

ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશાઃ ડો. જિતેન્દ્રસિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી અને અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્ર સિંહે લંડનના 175 વર્ષ જૂના સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. દરમિયાન કહ્યું હતું કે, ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશા છે. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code