પેટ્રોલ, ડીઝલ, દૂધ અને રાંધણ ગૅસના તોતિંગ ભાવ વધારાથી પ્રજાને જીવવું દાહ્યલું બન્યુઃ ડો.મનીષ દોશી
અમદાવાદઃ કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે મોંઘવારીઓ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાદ દુધના ભાવમાં તોતિંગ વધારો કરાયે ત્યારબાદ રાધણ ગૅસના ભાવમાં પણ વધરો કરતા લોકોની હાલત કફોડી બની છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં રૂ. […]


