1. Home
  2. Tag "Dr. Manish Doshi"

કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં: કોંગ્રેસ

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Gujarat farmers કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં મૂકાયા છે તેઓ આક્ષેપ આજે કોંગ્રેસે કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાને આધારે […]

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી […]

પેટ્રોલ, ડીઝલ, દૂધ અને રાંધણ ગૅસના તોતિંગ ભાવ વધારાથી પ્રજાને જીવવું દાહ્યલું બન્યુઃ ડો.મનીષ દોશી

અમદાવાદઃ કેન્દ્ર સરકારની અણઆવડતને કારણે મોંઘવારીઓ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાદ દુધના ભાવમાં તોતિંગ વધારો કરાયે ત્યારબાદ રાધણ ગૅસના ભાવમાં પણ વધરો કરતા લોકોની હાલત કફોડી બની છે તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં રૂ. […]

ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીનઃ કોંગ્રેસ

કારકિર્દી ઈ-બુકનું વિમોચન વિસ્તરતી ક્ષિતિજ ધો-10 પછી શું ? અમદાવાદઃ કોંગ્રેસમાં “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય […]

કોર્પોરેશન ચૂંટણીઃ અમિત શાહ અને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો કરશે મતદાન

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સહિતના મહાનુભાવો મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેઓ ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર મતદાન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સબઝોનલ ઓફિસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code