નરેન્દ્ર મોદીએ સ્વ.ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના યોગદાનની પ્રશંસા કરી. પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી સ્વર્ગસ્થ ડૉ. મનમોહન સિંહને તેમની જન્મજયંતિ પર આખો દેશ યાદ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમના […]