સામાજિક સુરક્ષા કવચ હેઠળ હવે 101 કરોડ નાગરિકો આવરી લેવાયાં: ડૉ. મનસુખ માંડવિયા
નવી દિલ્હી, 31 જુલાઈ 2026: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે ‘4થી ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ સમિટ’ માં જણાવ્યું હતું કે ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલીઓ હવે લગભગ 101 કરોડ લોકોને અથવા વસ્તીના 68 ટકાથી વધુ લોકોને આવરી લે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ આંકડો […]


