ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર યુવાનો માટે મહત્વપૂર્ણ સાબિત થશે’ : ડો. મનસુખ માંડવિયા
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારત સરકારે એક રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ બનાવ્યું છે, જેની સાથે 44 લાખ સંસ્થાઓ સંકળાયેલી છે. દેશ અને વિશ્વની ઘણી કંપનીઓ આ પોર્ટલ સાથે જોડાયેલી છે અને 31 કરોડ ઈ-શ્રમ પોર્ટલ પણ તેની સાથે જોડાયેલા છે. આ અંતર્ગત, કોઈપણ પ્રકારની માનવશક્તિ […]