1. Home
  2. Tag "Dr mansukh mandaviya"

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

ડૉ. મનસુખ માંડવિયા MSME ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા,MSME ફાર્મા ક્ષેત્રમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર મૂક્યો ભાર

દિલ્હી :  “MSME ફાર્મા કંપની માટે દવાઓની ગુણવત્તા પ્રત્યે સતર્ક રહેવું અને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ (GMP) તરફ ઝડપથી આગળ વધવું મહત્વપૂર્ણ છે”. આ વાત ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ આજે નવી દિલ્હીમાં એમએસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને કહી હતી. MSME ફાર્મા સેક્ટરમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર […]

રાજકોટ એઈમ્સની 64 ટકા કામગીરી પૂર્ણ, સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ કાર્યરત થશે

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલની કામગીરીની સમીક્ષાર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા રાજકોટ એઇમ્સની મુલાકાત લીધી હતી. ડો. માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ હોઈ તેઓના વડાપ્રધાન બન્યા બાદ 2014 થી નવી 16  એઈમ્સને મજૂરી આપવામાં […]

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા, AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ભુવનેશ્વર પહોંચ્યા AIIMS અને કટક હોસ્પિટલમાં તબીબી સહાયની કરી સમીક્ષા ભૂનેશ્વરઃ- ઓડિશાના બાલાસોરમાં શુક્રવારની સાંજે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા તો 900થી વધુ યાત્રીઓ ઘાયલ થયા હતા ઘટના બાદ ઓડિશાની હોસ્પિટલમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ,એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ અનેક લોકોને બહાર કાઢ્યા […]

AIIMS ભુવનેશ્વરના ડોકટરોને રાહત કાર્યમાં મદદ માટે બાલાસોર અને કટક મોકલાયો – આરોગ્ય મંત્રી માંડવિયાએ આપી જાણકારી

દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માતને લઈને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં મોટા પ્રમાણમાં ડોક્ટર્સની જરુરીયાત હોવાથી અન્ય જગ્યાએથી ડોક્ટર્સના સ્ટાફ મોકલવામાં આવ્યા છે આ મામલે આરોગ્યમંત્રીએ જાણકારી આપી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ  જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 261 લોકો માર્યા ગયેલા ટ્રેન અકસ્માતના સ્થળે રાહત કામગીરીમાં મદદ કરવા એઈમ્સ-ભુવનેશ્વરના ડોકટરોને […]

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધી, એક વર્ષમાં 15 હજારથી વધારે અંગોનું પ્રત્યારોપણ

નવી દિલ્હીઃ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. દેશમાં અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013માં […]

‘ધ ઈન્ડિયા ડાયલોગ’માં સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કોરોના સંબંધિત સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં રહ્યું સફળ

કોરોના સંચાલન લાખો લોકોના જીવ બચાવવામાં સફળ સ્વાસ્થય મંત્રી માંડવિયાએ આપી જાણકારી દિલ્હીઃ-  વર્ષ 2019 દરનમિયાન કોરોના મહામારી શરુ થઈ હતી જેણે વિશ્વભરમાં કહેર ફેલાવ્યો હતો જો કે ભારત સરકારે કોરોનાને લઈને અનેક પ્રતિબંધો અને સારુ સંચાલન કર્યું જેના કારણે કોરોનાના કારણે  લાખો લોકોના જીવ બચાવ્યા હતા આ વાત પોતે દેશના સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ  આપી […]

વિશ્વભરમાં આરોગ્ય સેવાઓ પુરી પાડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરીઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના બાલીમાં G-20 દેશોની બેઠક મળી હતી. તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ બીજી બેઠકના સમાપન સત્રને સંબોધન કર્યુ હતુ. સંબોધનમાં ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે ‘ભારત ઈન્ડોનેશિયા પાસેથી G-20ની બાગડોર સંભાળવા જઈ રહ્યું છે. તેથી, અમે ઇન્ડોનેશિયા, ઇટાલી, સાઉદી અરેબિયા અને અન્ય G-20 અધ્યક્ષો દ્વારા અગાઉથી કરવામાં આવેલી પહેલ અને પ્રયાસોની ગતિને […]

ડૉ.મનસુખ માંડવિયા આરોગ્ય મંથન 2022નું ઉદ્ઘાટન અને  PMJAY ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે  

દિલ્હી:આયુષ્માન ભારત પ્રધાન મંત્રી – જન આરોગ્ય યોજના (AB PM-JAY) ના અમલીકરણના ચાર વર્ષની ઉજવણી અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)ના અમલીકરણના એક વર્ષની ઉજવણી માટે 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા “આરોગ્ય મંથન 2022” નું ઉદ્ઘાટન કરશે.અશ્વિની વૈષ્ણવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રી, ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અને ડૉ. […]

કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારોઃ ડો.મનસુખ માંડવીયા

નવી દિલ્હીઃ “દેશના આરોગ્ય માળખાને મજબૂત બનાવવા અને CGHS સેવાઓની સુલભતામાં નોંધપાત્ર સિદ્ધિમાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) વેલનેસ કેન્દ્રોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. CGHS વેલનેસ સેન્ટર દ્વારા આવરી લેવામાં આવતા શહેરો 2014માં 25 થી વધીને હવે 75 થઈ ગયા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ​​સિલચરમાં CGHS વેલનેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code