1. Home
  2. Tag "Dr. S. Jaishankar"

ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો, અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત […]

ઓપરેશન સિંદૂરને પગલે ડો.એસ.જયશંકરના કાફલામાં બુલેટપ્રુફ વાહન ઉમેરાયું

ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલા અને પછી તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતો કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ […]

પહેલગામ હુમલા પર ડો. એસ.જયશંકરે કરી રશિયન વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવ સાથે ફોન પર વાત કરી. આ વાતચીત જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી થઈ હતી, જેમાં ઘણા નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. જયશંકરે લાવરોવને કહ્યું કે, આ હુમલાના ગુનેગારો, તેમના સહાયકો અને યોજનાકારોને સજા મળવી જ જોઈએ. બંને નેતાઓએ ભારત-રશિયા વચ્ચે ચાલી […]

ભારત અને ચીન વચ્ચે ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યાં છેઃ ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ. નવી દિલ્હીમાં એશિયા સોસાયટીના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર […]

ભારત પાસે ગ્લોબલ સાઉથનો વિશ્વાસ છે અને મહાન શક્તિઓને પણ જોડવાની ક્ષમતા છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ ઓમાનમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપનાર વિદેશ મંત્રી એસ જયશંકરે આજે ઓમાનના મસ્કતમાં 8મી હિંદ મહાસાગર પરિષદમાં મુખ્ય ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે, આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ બાબતોમાં નોંધપાત્ર ઉથલપાથલ ચાલી રહી છે. ડૉ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તન નવા વિચારો અને ખ્યાલો દ્વારા વ્યક્ત […]

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીય નાગરિકો સાથે કોઈ દુરવ્યવહાર નથી કરાયોઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ અમેરિકામાંથી ગેરકાયદે વસવાટ કરતા ભારતીય નાગરિકોને પરત મોકલવા મામલે રાજ્યસભામાં બોલતા, વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘દરેક દેશની જવાબદારી છે કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા જોવા મળે તો તેમને પાછા લઈ લે.’ આ લોકોને અમેરિકા ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ત્યાંના ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે.’2012 થી […]

ડો. એસ. જયશંકર UAEના રાજદ્વારી સલાહકારને મળ્યા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ડૉ. અનવર ગર્ગશને મળ્યા હતા. આ બેઠક પછી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજે સવારે અનવર ગર્ગશને મળીને આનંદ થયો. અમે ખાસ ભારત-યુએઈ ભાગીદારી અને તેને આગળ વધારવા અંગે ચર્ચા કરી”. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી 27 થી […]

ડૉ. એસ. જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં ક્વાડના વિદેશ મંત્રીઓ સાથેની બેઠકમાં હાજરી આપી હતી. બેઠક પછી એક સંયુક્ત નિવેદનમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ બેઠક સ્વતંત્રી અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ક્વાડની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. આ પ્રતિબદ્ધતામાં કાયદાના શાસન, લોકશાહી મૂલ્યો, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને જાળવી […]

પ્રવાસી ભારતીયોના હિતોને સુનિશ્ચિત કરવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટઃ ડો. એસ.જયશંકર

ભુવનેશ્વરઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ‘વૈશ્વિક કાર્યબળ’ બનાવવાના ભારતના પ્રયાસોમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતી. અહીં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, જયશંકરે કહ્યું કે તેઓ ખાતરી આપી શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર વિદેશમાં મુશ્કેલ સમયમાં “તેમને મદદ કરવા તૈયાર” છે. તેમણે કહ્યું હતું કે, “અમને આપણા ડાયસ્પોરાની સિદ્ધિઓ પર […]

માલદીવ એ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની મજબૂત અભિવ્યક્તિ : ડો. એસ. જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, માલદીવ ભારતની ‘પડોશી પ્રથમ’ નીતિની ‘મજબૂત અભિવ્યક્તિ’ છે. તેમણે કહ્યું કે નવી દિલ્હી હંમેશા હિંદ મહાસાગર દ્વીપસમૂહની સાથે છે, ખાસ કરીને જ્યારે તેને પડકારજનક સમયમાં મદદની જરૂર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code