ખ્યાતિકાંડમાં ફરાર ડો. સંજય પટોળિયાની ધરપકડ, કૂલ 7 આરોપી પકડાયા
કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર, ડો. પટોળિયા ત્રણ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, ડો. પટોળિયાના આગોતરા જામીન નામંજુર થતાં પોલીસે કરી ધરપકડ અમદાવાદઃ શહેરની જાણીતી ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા […]