કાનપુર ટેસ્ટ ડ્રો, ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટથી દૂર રહી ગઈ
દિલ્હીઃ કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે જીતની નજીક પહોંચેલી ભારતીય ટીમ અંતિમ વિકેટ લેવામાં સફળ ના થતા ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 અને રવિચંદ્રન અશ્વિનએ જોરદાર બોલીંગ નાખી હતી. જો કે, અચિન રવિન્દ્ર અને 11માં ક્રમે બેટીંગ કરવા આવેલા એજાજ પટેલે ભારતીય બોલરોનો સામનો કરીને ન્યૂઝીલેન્ડને હારથી બચાવી હતી. ખરાબ પ્રકાશને કારણે પુરી ઓવર […]