1. Home
  2. Tag "drink"

સવારે નવશેકા પાણીમાં કાળુ મીઠુ મિક્સ કરી પીવાથી થશે અદભૂત ફાયદા

કોરોના પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. ત્યારે દરરોજ સવારે સાદા પાણીને બદલે નવશેકા પાણી સાથે કાળુ મીઠું મિક્સ કરીને પીવાથી શરીરને અનેક ફાયદા થશે, તેમજ અનેક બીમારીઓ શરીરથી દૂર રહેશે. આવુ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને પાચન શક્તિ વધારે મજબુત બને છે. જેથી પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડે […]

શિયાળામાં ટામેટાંનો સૂપ કેમ પીવો જોઈએ? ફાયદા જાણીને ચોંકી જશો

શિયાળાના દિવસોમાં આપણને ઘણી વખત ટામેટાંનો સૂપ પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઠંડા વાતાવરણમાં, ગરમ ટામેટાંનો સૂપ સીધો આપણા આત્મા સુધી પહોંચતો હોય તેવું લાગે છે. ઘણીવાર, જ્યારે આપણને સાંજે ભૂખ લાગે છે અથવા કંઈક મસાલેદાર ખાવાની ઇચ્છા થાય છે, ત્યારે આપણે રસોડામાં જઈને ઝડપથી તૈયાર કરીએ છીએ. શિયાળાના દિવસોમાં ટામેટાંનો સૂપ તમારા સ્વાસ્થ્ય […]

દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી

છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત […]

લવિંગવાળુ દૂધ પીવાના જાણો ફાયદા, અનેક બીમારી નિયંત્રણમાં રહેશે

ભારતીય રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે ભોજનનો સ્વાદ વધારે છે. સ્વાદ વધારવા ઉપરાંત, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ મસાલાઓમાં લવિંગનો પણ સમાવેશ થાય છે, જે ખાવાનો સ્વાદ બમણો કરે છે અને શરીરને શક્તિ આપે છે. પૂજા માટે ઉપયોગ કરવા ઉપરાંત અન્ય ઘણી રીતે તેનો ઉપયોગ થાય છે. લવિંગને દૂધમાં ભેળવીને […]

દારૂ અને બીયર એકસાથે પીશો તો શું થશે? આજે જાણી લો

દુનિયામાં દારૂ અને બીયર પીવાના પ્રેમીઓની કમી નથી, તો શું તમે જાણો છો કે જો કોઈ આ બંને એક સાથે પીશે તો શું થશે? દારૂ અને બીયર બંને મગજને અસર કરે છે. જ્યારે આ બંનેને એકસાથે મિલાવીને પીવામાં આવે છે, ત્યારે મગજ પર તેની અસર વધુ ઊંડી બને છે. આના કારણે વ્યક્તિ વધુ નશો કરી […]

સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવાની સલાહ કેમ આપવામાં આવે છે? જાણો આ પાછળનું લોજિક

હૂંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી ખાલી હૂંફાળું પાણી પીવું જોઈએ. હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલી ગંદકી દૂર થાય છે. આનાથી કિડની અને લીવર પણ સ્વસ્થ રહે છે. તેથી, ખાલી પેટે ગરમ પાણી પીવું ફાયદાકારક છે. હૂંફાળું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. […]

શું હાઈ બીપીથી પીડિત લોકોએ કોફી પીવી જોઈએ કે નહીં, જાણો…..

જો તમે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો કોફીને લઈને તમને અલગ અલગ સલાહ સાંભળવા મળતી હશે. ચાની જેમ કોફી પીવી એ પણ એક મનોરંજન છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કોફી પીધા વગર ચેન નથી પડતો. એવું કહેવાય છે કે ચાની જેમ કોફી પણ સવારની શરૂઆત કરવા માટે ખૂબ જ પોપ્યૂલર ઓપ્શન […]

કબજિયાતથી પરેશાન લોકોએ રાત્રે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવી જોઈએ, સવારે ઉઠતા જ પેટ સાફ થઈ જશે.

આજકાલ મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. ખાવાની ખોટી આદતો, ખરાબ જીવનશૈલી, કસરતનો અભાવ, ઓછું પાણી પીવું અને તણાવને કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કબજિયાતને કારણે મળ ખૂબ જ સખત થઈ જાય છે, જેના કારણે મળ પસાર કરવામાં મુશ્કેલી થાય છે. લાંબા સમય સુધી કબજિયાતને કારણે વ્યક્તિને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે […]

અઠવાડીયામાં આટલા દિવસ કારેલાનો જ્યૂસ પીવો જોઈએ, જાણો…

કારેલા તમને પસંદ હોય કે ના હોય, પણ આ કડવા સ્વાદ વાળી શાકભાજીને તમારી ડાઈટમાં ઉમેરવાના ઘણા કારણો છે. પોટેશિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને ફાઈબરથઈ ભરપુર આ શાકભાજી ખાસ કરીને ફઆયદાકારક હોય છે, જ્યારે તમે ડાયાબિટીસ, અસ્થમા, કબજીયાત, ઉધરસ, ગઠિયા, સ્કિનની બીમારી કે કોઈ પણ પ્રકારનો સોજા જેવી કોઈપણ સ્વાસ્થ્ય બીમારીઓથી પીડાવો છો. ભારતમાં […]

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code