ડ્રોનના ઉપયોગને લઇને શ્રીનગર પ્રશાસને આદેશ બહાર પાડ્યો, જાણો શું છે દિશા-નિર્દેશ
જમ્મૂ એરબેઝ પર ડ્રોન એટેકે બાદ શ્રીનાગર પ્રશાસન વધુ સતર્ક થયું હવે ડ્રોનના ઉપયોગને લઇને ત્યાં દિશા નિર્દેશો જાહેર કરાયા ડ્રોનના ઉપયોગ નિયંત્રિત કરવા માટે માનક સંચાલન દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોનથી આતંકી હુમલા બાદ શ્રીનગર પ્રશાસન ડ્રોનના ઉપયોગને લઇને આકરું બન્યું છે. શ્રીનગરના જીલ્લા અધિકારી […]


