ગૌરી વ્રતના તહેવાર ટાણે જ ડ્રાયફ્રુટના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો
ઈરાન-ઈઝરાઈલ યુદ્ધને લીધે ડ્રાયફ્રુટની આવક ઘટતા ભાવમાં વધારો, અંજીરનો ભાવ 1500થી 2500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો, ડ્રાયફ્રુટની નવી આવક શરૂ થાય તો જ ભાવમાં ઘટાડો થશે અમદાવાદઃ ઈરાન અને ઈઝરાઈલ વચ્ચેના યુદ્ધને કારણે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ગૌરી વૃત, ત્યારબાદ શ્રાવણ મહિનો અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોમાં ડ્રાયફ્રુટનું વેચાણ વધુ […]