1. Home
  2. Tag "Dudhpak"

દૂધપાક જ પિતૃદેવને કેમ અર્પણ કરવામાં આવે છે? આ છે કારણ

જ્યારે પણ શ્રાદના દિવસો હોય ત્યારે પિતૃઓને ખુશ રાખવા માટે લોકો અનેક પ્રકારની પ્રવૃતિઓ કરતા હોય છે જેમાં લોકો દાન-પૂણ્ય, ગરીબોને જમાડવા જેવા કામ કરતા હોય છે. આવામાં ક્યારેક એ વિચાર પણ આવે કે પિતૃદેવને હંમેશા દૂધપાક જ કેમ અર્પણ કરવામાં આવે છે. તો વાત એવી છે કે અક્ષતને દેવઅન્ન માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code