1. Home
  2. Tag "Dwarka"

દિલ્હીના દ્વારકામાં ફ્લેટમાં ભીષણ આગ લાગી, પિતાએ બે બાળકો સાથે કૂદી પડ્યા, ત્રણેયના મોત

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આજે (10 જૂન) સવારે દ્વારકા સેક્ટર-13 સ્થિત બહુમાળી ઇમારત ‘સબાદ એપાર્ટમેન્ટ’ના એક ફ્લેટમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો. આ આગ ઇમારતના ઉપરના માળે આવેલા ફ્લેટમાં લાગી હતી. આ દરમિયાન, એક પિતાએ તેના બે બાળકો સાથે પોતાનો જીવ બચાવવા માટે ઇમારત પરથી કૂદી પડ્યો, જેના પરિણામે ત્રણેયના મોત […]

દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

6 પ્રવાસીને બચાવી લેવાયા, દરિયામાં કરંટને લીધે ગોમતી નદીમાં પ્રવાહ વધી ગયો, ઊંટવાળાએ ડૂબતા પ્રવાસીઓને બચાવ્યા દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં નહાવાનું મહાત્મ્ય છે. ઘણા પ્રવાસીઓ ગોમતી ઘાટ પર નહાવા માટે જતા હોય છે. દરમિયાન આજે બપોરે ગોમતી નદીમાં નહાવા ગયેલા 7 પ્રવાસી ડૂબ્યાં હતાં, જેમાં 4 યુવક અને 3 યુવતીનો સમાવેશ થાય છે. […]

કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દ્વારકાના 21 ટાપુ પર મુકાયો પ્રતિબંધ

21 ટાપુઓમાં મોટાભાગના ટાપુ નિર્જન છે ટાપુ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો મરીન અને કોસ્ટગાર્ડએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું દ્વારકાઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અને સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે  દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં […]

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ બાદ દ્વારકામાં શોભાયાત્રા યોજાઈ

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાયો આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૈયુ કરાયું ભગવાનની શોભાયાત્રા ઢોલ-નગારા સાથે નિકળી દ્વારકાઃ  માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાયા હતા. આ પ્રસંગે 5 દિવસનો લોકમેળો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

દ્વારકા જતા પદયાત્રિઓ પર વહેલી પરોઢે ટ્રક ફરી વળી, 3 મહિલાના મોત, 5ને ઈજા

જામનગરના બાલંભા પાટિયા પાસે બન્યો બનાવ અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર સાંતલપુરના બકુત્રા ગામનો સંઘ પગપાળા દ્વારકા જતો હતો જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા પાટિયા નજીક હાઈવે પર આજે વહેલી પરોઢે યાત્રિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે પદયાત્રિયોને અડફેટે લીધા હતા. આ અકસ્માતના બનાવમાં ત્રણ પદયાત્રિ મહિલાના મોત નિપજ્યા હતા. જ્યારે […]

દ્વારકાના જગત મંદિરમાં ધનુર્માસને લીધે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધિશના મંદિરમાં ધનુર્માસને લીધે દર્શન મનોરથના કાર્યક્રમોનુંન આયોજન, મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શન માટે ઉમટી પડશે, દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજાશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરમાં ધનુર્માસના ઉત્સવો […]

આજે જન્માષ્ટમી, દ્વારકા, ડાકોર અને શામળાજી બન્યુ કૃષ્ણમય, ભાવિકોની ભીડ ઉમટી

ડાકોર મંદિરને આસોપાલવના લીલા તોરણો અને ધજા-પતાકાથી શણગારાયું, ડાકોરમાં ઠાકોરજીને રાતે 12 વાગ્યે અભિયંગ સ્નાન બાદ સવા લાખનો મુંગટ પહેરાવાશે, ગોપાલને સોનાના પારણે ઝૂંલાવાશે અમદાવાદઃ આજે જન્માષ્ટમીનું પર્વ ગુજરાતભરમાં ધામધૂમથી ઊજવવમાં આવી રહ્યું છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, દ્વારકાના દ્વારકાધિશનું મંદિર અને શામળાજી ઠાકોરજીના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ત્રણેય મંદિરોને રંગબેરંગી […]

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ ભારે ધામધૂમથી ઊજવાશે, દ્વારકાધિશ મંદિરને રોશનીથી શણગારાયું

દ્વારકાની હોટલો, બજારોને પણ રંગબેરંગી રોશનીથી શણગાર કરાયો, દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દ્વારકાઃ ગુજરાતભરમાં સોમવારે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી મનાવવામાં આવશે. જેમાં દ્વારકાના દ્વારકાધિશ મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણનગરી દ્વારકામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા નગરીને […]

દ્વારકા નજીક સુરતના ઉદ્યોગતિ કાર સાથે પાણીના વહેણમાં તણાયા, ઝાડ પકડીને જીવ બચાવ્યો

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેમાં અનેક યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સુરતના એક ઉદ્યોગપતિ પોરબંદરથી પોતાની લકઝરી કારમાં દ્વારકા આવી રહ્યા હતા. ત્યારે હાઈવેના એક ડીપ બ્રિજ પર ધસમસતા પાણીમાં મર્સિડીઝ કાર સાથે તણાયેલા સુરતના યુવા ઉદ્યોગપતિ પાણીમાં 20 મિનિટ સુધી બાવળના ઝાડને પકડી […]

દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત

અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ગગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હતું. આ બનાવની જાણ થતા એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જોકે, કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સાત લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code