અંદામાન-નિકોબારમાં ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ
અંદામાન નિકોબારમાં ભૂંકપના આચંકા 4.4ની તીવ્રતા માપવામાં આવી અંદામાન નિકોબાર કે જ્યાની ઘરા અવાન નવાર ઘ્રુજી ઉઠે છે ત્યારે ફરી એક વખત અહી ઘરતી ઘ્રુજી ઉઠવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે ાજે શનિવારના રોજ વહેલી સવારે અહી ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની ઘટના બની છે. મળતી વિગત પ્રમાણે ભારતના દક્ષિણમાં સ્થિત આંદામાન […]


