1. Home
  2. Tag "Earthquake"

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ

ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા 4.5 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. બુધવારે સવારે ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે 6.39 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.તો, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જે […]

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભુકંપના આંચકા અનુભવાયાઃ- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભુકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા નોંધાઈ   દિલ્હીઃ- ઉત્તર-પૂર્વ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવાર નવાર ભૂકંપના આંચકા આવવાની ઘટના બની રહી છે.ત્યારે મંગળવારની રાતે 1દ વાગ્યા આસપાસ  અરૂણાચલ પ્રદેશના તવાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી છે. […]

અરુણાચલ પ્રદેશના પાંગિનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અરૂણાચલમાં ભૂકંપના આંચકા 3.1 ની તીવ્રતાનો ભૂકંપ કોઈ જાનહાનીની જાણકારી નહી ગુવાહાટી: ભારતના પૂર્વ વિભાગમાં આવેલા રાજ્ય આસામના પાંગિનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની આંચકાની તીવ્રતા 3.1ની હતી અને તે મોડી રાતે અનુભવાયો હતો. ભૂકંપનાં આંચકામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે માલહાનીની જાણકારી સામે આવી નથી, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ પ્રકારની ઘટના બનવાના કારણે […]

કચ્છમાં ફરી ધરા ધણધણીઃ 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. દરમિયાન બપોરના સમયે કચ્છમાં ભરીથી ધરા ધણધણી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા લગભગ 4.2ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ આંચકામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા  3.6 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ ઇટાનગર : અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાથી આજે સવારે 4:53 વાગ્યે ધરતી ધ્રૂજવા પામી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં ભૂકંપના 50 આંચકા, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક મહિનાના સમયગાળામાં ભૂકંપના 50 જેટલા આંચકા આવ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, આ આંચકા હળવા હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક માસમાં 50 જેટલા ભૂકંપના […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારી માની રહ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે ખાવડા પંથકમાં ધરા ધ્રૂજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંકાની […]

મણિપુર બાદ મહારાષ્ટ્રમાં પણ આવ્યાં ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. શનિવારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ભૂકંપના આંચકા આવ્યાં હતા. દરમિયાન આજે રવિવારે મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત મણિપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. […]

નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.3 ની તીવ્રતા નોંધાઈ  

નેપાળમાં ભૂકંપના આંચકા 5.3 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ કાઠમાંડુ : નેપાળના પોખરામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, વહેલી સવારે 5:42 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લામજંગ જિલ્લાના ભુલભુલે ખાતેથી મળી આવ્યું છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર […]

રાજકોટમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 3.8 રહી

રાજકોટમાં ભૂકંપના આંચકા ૩.8 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ રાજકોટ : ગુજરાતના રાજકોટમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8  રહી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ,આજે સવારે 3.37 વાગ્યે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણ ભાગમાં ધરતી ધ્રુજી ઉઠી હતી. જો કે, આ ભૂકંપથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code