1. Home
  2. Tag "eating"

ઓછું મીઠું ખાવાથી હેલ્ધી રહે છે કિડનીના સેલ્સ, રિસર્ચમાં થયો ખુલાસો

મીઠું ઓછું ખાવું ઘણા મામલામાં ફાયદાકારક છે. રિસર્ચ મુજબ જો તમે ઓછું મીઠું ખાઓ છો તો કિડનીના સેલ્સને સુધારવાવ માટે ખૂબ ફાયદાકારક છે. અમેરિકા સાઈંડિસ્ટ મુજબ ઓછું મીઠું ખાવાથી કિડનીના સેલ્સ સુધારી શકાય છે. ઓછું મીઠું ખાવાથી પણ શરીરની બ્લોટિંગની સમસ્યા દૂર થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં ઘણા પ્રકારની દિક્કત આવવા લાગે છે. […]

શું રાત્રે ચાવલ ખાવાથી તબિયત બગડી શકે છે?

ભારતના લોકો ચાવલ ખાવાનું ખૂબ પસંદ કરે છે. દિવસ દરમિયાન દરેક ભોજનમાં ચોખા હોવા જોઈએ. તેના વિના ભોજન અધૂરું લાગે છે. રાત્રે ભોજનમાં ચાલવ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જાણો રાત્રે ચાવલ ખાવાથી શરીરમાં કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે. ભારતીય ભોજનમાં ચાવલનો ઉપયોગ ઘણી રીતે થાય છે. તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. […]

ગર્ભાવસ્થામાં તરબૂચ ખાવું સલામત છે ? જવાબ અહી જાણો….

ગર્ભાવસ્થા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન એ ધ્યાનમાં રાખવું જરૂરી બની જાય છે કે તમે શું ખાઈ રહ્યા છો? તમારા સ્વાસ્થ્ય માટે શું સારું છે? આજે આપણે વિગતવાર વાત કરીશું શું ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવું યોગ્ય છે? બાળક પર તેની કોઈ […]

તમારી હેલ્થ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે લસણ, દરરોજ આટલું ખાવાથી મળે ફાયદા

લસણ ઘરના રસોડામાં મળતું એક ઈનગ્રેડિએન્ટ છે, તે ખાલી સ્વાદ માટે જ નહીં પણ તમારા હેલ્થ માટે કોઈ ખજાનાથી ઓછું નથી. દરરોજ લસણની એક કળી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટીની ક્ષમાતને વધારે છે. તેમાં વિટામિન સી અને બી6, મેગેનિઝ અને સેલેનિયમ બરપૂર માત્રામાં હોય છે, […]

તડબૂચ ખાતી આટલું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો…

ઉનાળામાં લોકો તરબૂચને ખૂબ દબાવીને ખાય છે. તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ તમે જાણો છો તરબૂચ ખાવાની રીત બીમાર કરી રહી છે. તરબૂચ ખાતી વખતે, ઘણા લોકો તેને મીઠું ઉમેરીને ખાય છે, જે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સાથે, આના કારણે શરીર પર ઘણી આડઅસરો પણ જોવા […]

અંજીર રોજ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે, જાણો..

મોટાભાગના લોકો દરરોજ ડ્રાય ફ્રુટ આરોગવાનું પસંદ કરે છે. ડ્રાય ફ્રુટ શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરના એક-બે પીસ દરરોજ ખાવા જોઈએ, જે શરીર માટે ખુબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, જેનો […]

વાળ ખરવાની સમસ્યા દૂર થશે, રોજ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

મોટાભાગ યુવાનો વાળ ખરવાથી પરેશાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો, તો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. ભોજન સાથે દહીંનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે, જે વાળને મજબૂત બનાવે છે. દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, તેમાં વિટામિન અને […]

વાસી ખોરાક આરોગતા હોવ તો સાવધાન જજો, જાણો કેટલું ખતરનાક

શરીરમાં બેડ બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. કેટલાક બેક્ટેરિયા જીવલેણ પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરમાં રહેલા બેક્ટેરિયા ખતરનાક બ્લડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લોહી ચૂસતા બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે બ્લડ પોઈઝનિંગ માટે જવાબદાર કેટલાક બેક્ટેરિયા લોહીમાં પ્રવેશ કરે છે. […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

સવાર-સવારમાં બ્લડ શુગર વધી જાય છે? નાસ્તામાં આ વસ્તુ ખાવાથી મળશે રાહત

ડાયાબિડીસના દર્દીઓમાં બ્લડ શુગરનો વધારો ખૂબ ખરાબ માનવામાં આવે છે. જે દર્દીઓનું શુગર લેવલ હંમેશા વધારે રહે છે તેમના ફેફસા, કિડની અને હ્રદય પર ખરાબ અસર પડે છે. કેટલાક દર્દીઓ ફરિયાદ કરે છે રોજ સવારે તેમનું લોહી અચાનકથી સ્પાઈક કરી જાય છે. તમે પણ એવા લોકોમાંથી છો તો તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટ વધારે હેલ્દી હોવું જરૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code