1. Home
  2. Tag "eating"

દરરોજ કોબીજ ખાવાથી થઈ શકે છે આરોગ્ય લગતી સમસ્યા

આજકાલ શાકમાર્કેટમાં તાજી કોબીજની આવક થવા લાગી છે. કોબીજ ઘણા વિટામિન્સથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોબીજમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. કોબીજમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી જેવા પોષક તત્વો મળી આવે છે. જો કે, દરરોજ કોબીજ ખાવાથી કેટલાક લોકોને સમસ્યા થઈ શકે […]

જન્મદિને કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મોત: માતા પિતાની હાલત ગંભીર

બેંગલોરઃ બેંગલોરમાં ભુવનેશ્વરી વિસ્તારમાં રહેતા પરિવારને કેક ખાવાથી ફૂડપોઈઝનીંગ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જેમાં 5 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. તેનાં માતા-પિતાની હાલત નાજુક છે. બંને KIMS હોસ્પિટલના આઈ સી યુમાં દાખલ છે. દંપતીની ઓળખ બલરાજ અને નાગલક્ષ્મી તરીકે થઈ છે. તેમના બાળકનું નામ ધીરજ હતું. બલરાજ સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે […]

શું દિવસમાં બે વાર ભાત ખાવાથી સ્થૂળતા વધે છે?

મોટાભાગના લોકો એવું વિચારે છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, પણ જો ચોખા યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તે શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સની માત્રાને પૂર્ણ કરે છે. આજે અમે તમને જણાવીએ કે દિવસમાં બે વાર ભાત ખાવા યોગ્ય છે કે ખોટા. દિવસમાં એક કરતા વધુ […]

ગાજર ખાવાના એક નહીં અનેક ફાયદા, જાણો….

ગાજર એક એવી શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલા તે શિયાળામાં મળતા હતા પણ હવે તે આખું વર્ષ મળે છે. ગાજરમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી આંખ, લિવર, કિડની અને શરીરના બીજા અંગોને પણ ઘણો ફાયદો મળે છે. • ગાજરનો ઈતિહાસ ગાજર એ મૂળ વાળી શાકભાજી છે […]

ડિપ્રેશન દવા અને થેરાપીથી નહીં પણ યોગ્ય ખાવાથી અને કસરત દૂર કરી શકાય છે, રિસર્ચમા થયો ખુલાસો

આજના સમયમાં ડિપ્રેશન એક એવી સમસ્યા બની ગઈ છે કે એકલા ભારતમાં જ લગભગ 5.7 કરોડ લોકો તેનાથી પરેશાન છે. ઘણા લોકો આ બીમારીને કારણે જીવ ગુમાવે છે અને આત્મહત્યા પણ કરે છે. ડિપ્રેશન જેવી સમસ્યા દેખાતી નથી, પરંતુ તે ધીમે ધીમે માનવ શરીરને ખોખલું કરે છે. જ્યાં સુધી લોકો ડિપ્રેશન અને ચિંતા વિશે જાણે […]

ચોકલેટ ખાનારા રહે સાવધાન! સ્વાસ્થ્ય બગાડી શકે છે, અભ્યાસમાં ખુલાસો

જો તમે પણ ચોકલેટ ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. અમેરિકન વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં ઘણી ચોકલેટ પ્રોડક્ટમાં ટોક્સિક હેલી મેટલ્સ શોધી કાઢી છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને જોખમી હોઈ શકે છે. • ચોકલેટમાં કેટલાક હેલી મેટલ્સ સ્ટડીમાં, વૈજ્ઞાનિકોએ 8 વર્ષ સુધી કોકોમાંથી બનેલી ડાર્ક ચોકલેટ સહિત 72 પ્રોડક્ટનું એનાલિસિસ કર્યું. જાણવા મળ્યું […]

રોજ બીટ ખાવાથી થાય છે અદભુત ફાયદા, આ બીમારીઓ હંમેશા માટે દૂર થઈ જશે

બીટ એક પૈષ્ટિક શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના ફાયદા વિશે વાત કરીએ. બીટ એક એવી શાકભાજી છે જે જમીનમાં અંદર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં વપરાય છે. જોકે ઘણા લોકો તેનો જ્યુસ પણ પીવે છે. બીટમાં ઘણા પોષકતત્વો હોય છે. તે આયર્નથી ભરપુર હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, […]

ઓછું મીઠું ખાવાથી હેલ્ધી રહે છે કિડનીના સેલ્સ, રિસર્ચમાં થયો ખુલાસો

મીઠું ઓછું ખાવું ઘણા મામલામાં ફાયદાકારક છે. રિસર્ચ મુજબ જો તમે ઓછું મીઠું ખાઓ છો તો કિડનીના સેલ્સને સુધારવાવ માટે ખૂબ ફાયદાકારક છે. અમેરિકા સાઈંડિસ્ટ મુજબ ઓછું મીઠું ખાવાથી કિડનીના સેલ્સ સુધારી શકાય છે. ઓછું મીઠું ખાવાથી પણ શરીરની બ્લોટિંગની સમસ્યા દૂર થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં ઘણા પ્રકારની દિક્કત આવવા લાગે છે. […]

શું રાત્રે ચાવલ ખાવાથી તબિયત બગડી શકે છે?

ભારતના લોકો ચાવલ ખાવાનું ખૂબ પસંદ કરે છે. દિવસ દરમિયાન દરેક ભોજનમાં ચોખા હોવા જોઈએ. તેના વિના ભોજન અધૂરું લાગે છે. રાત્રે ભોજનમાં ચાલવ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જાણો રાત્રે ચાવલ ખાવાથી શરીરમાં કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે. ભારતીય ભોજનમાં ચાવલનો ઉપયોગ ઘણી રીતે થાય છે. તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. […]

ગર્ભાવસ્થામાં તરબૂચ ખાવું સલામત છે ? જવાબ અહી જાણો….

ગર્ભાવસ્થા દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સમય દરમિયાન એ ધ્યાનમાં રાખવું જરૂરી બની જાય છે કે તમે શું ખાઈ રહ્યા છો? તમારા સ્વાસ્થ્ય માટે શું સારું છે? આજે આપણે વિગતવાર વાત કરીશું શું ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવું યોગ્ય છે? બાળક પર તેની કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code