મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડ મામલે પંજાબના મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા
લુધિયાણા, 17 એપ્રિલ 2026: પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે ખળભળાટ મચી ગયો હતો જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાન અને અન્ય ઠિકાનાઓ પર દરોડા પાડ્યા હતા. આજે સવારે આશરે 7:00 વાગ્યે કેન્દ્રીય સુરક્ષા દળો સાથે પહોંચેલી ઈડીની ટીમે મંત્રીના નિવાસસ્થાનને ચારે બાજુથી ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ […]


