1. Home
  2. Tag "ed"

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના સીએમ હેમંત સોરેનને સમન્સ, ઈડી કરશે પૂછપરછ

રાંચીઃ- સમગ્રદેશભરમાં તપાસ એજન્સિઓ દ્રારા અનેક મુદ્દે તપાસ તેજ બનાવવામાં આવી રહી છેે આ સંદર્ભે અનેક નેતાઓ અને મોટી હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છએ ત્યારે હવે ઈડીના લીસ્ટમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું નામ સામે આવ્યું છે.જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્ય પ્રધાનના નજીકના સાથી […]

લેન્ડ ફોર જોબ કેસમાં EDની મોટી કાર્યવાહી,લાલુ પ્રસાદ અને પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

દિલ્હી: લેન્ડ ફોર જોબ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે એક મોટી કાર્યવાહીમાં લાલુ પરિવારની 6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કથિત ‘જમીનના બદલામાં નોકરી’ કૌભાંડની તપાસ ચાલી રહી છે. સીબીઆઈની ટીમે આ મામલે લાલુ પરિવારના કેટલાય સભ્યોની પૂછપરછ કરી છે. લાલુ પ્રસાદના પરિવારનું કહેવું છે કે રાજકીય […]

દેશમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ દોષિત ઠેરવવાનો દર 93.54 ટકા

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડિંગના બનાવનો શોધી કાઢવા માટે કેન્દ્રની વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ સમગ્ર દેશમાં મોટાયાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ આ કેસમાં ઝડપાતા આરોપીઓને કાનૂન અનુસાર આકરી કાર્યવાહી થાય તેવી કામગીરી કરવામાં આવી છે. દરમિયાન નવ વર્ષમાં મની લોન્ડિંગ નિવારણ કાયદા હેઠળ અદાલતમાં 31 […]

ઈડીએ પૂણે અને મુંબઈમાં સંજય રાઉત અને તેમના નજીકના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

ઈડીના સંજય રાઉત તથા નજીકના સંબંધીઓને ત્યા દરોડા મુંબઈ તથા પૂણેમાં ઈડીની કાર્યવાહી મુંબઈઃ- દેશભરમાં ગુનાહીત અને લાંચ લેતા અપરાધોના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સખ્ત બનીને કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓછી ઈડીે અનેક મંત્રીઓ નેતાઓ પર કાર્યવાહી કરી છે ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકરણમાં ઈડીની એન્ટ્રી થઈ છે. પ્કરાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે ઈડી […]

તમિલનાડુના વિજ મંત્રી સેંથિલ બાલાજીની ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે કરી ધરપકડ

તમિલનાડુના વિજળી મંત્રીની ધરપકડ મની લોન્ડરીંગ મામલે ઈડી એ ધરપકડ કરી દિલ્હીઃ- દેશભરમાં મની લોન્ડરિંગ મામલે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્રારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે તમિલનાડુના વીજ મંત્રી સેંથિલ બાલાજી પર મનીલોન્ડરિંગ મામલે ઈડી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ઈડી દ્રારા દરોડા પૂરા કર્યા પછી એન્ફોર્સમેન્ટ […]

ED એ 5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં Xiaomi India અને ત્રણ વિદેશની બેંકોને ફટકારી નોટીસ

ઈડી એ  5,551 કરોડના FEMA ઉલ્લંઘન કેસમાં કરી કાર્યવાહી Xiaomi India અને ત્રણ બેંકોને ફટકારી નોટીસ દિલ્હીઃ- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત કેટલાક ઉલ્લંઘન મામલાને લઈને તપાસ કરી તેના સામે સખ્ત કાર્વાયહી કરી રહી છે ત્યારે વિતેલા દિવસને  એ શુક્રવારે ઝિઓમી ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમી. તેના અધિકારીઓ અને ત્રણ બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરી છે.ઈડીએ […]

બાયજુસના CEO  રવીન્દ્રનની ઓફિસ અને ઘર પર EDના દરોડા,ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત  

બાયજુસના CEO ની ઓફિસ અને ઘર પર EDના દરોડા ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કર્યા જપ્ત   દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કહ્યું કે તેણે બેંગલુરુમાં એજ્યુકેશન ટેક્નોલોજી કંપની બાયજુસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવીન્દ્રન બાયજુસની ઓફિસ અને રહેણાંક જગ્યા પર દરોડા પાડ્યા અને ત્યાંથી “ગુનાહિત” દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા. ED […]

લાલુ પ્રસાદ યાદવની સામેની કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીથી નિતિશકુમાર ખુશઃ સુશીલ મોદીનો દાવો

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર અને તેમના પરિવારજનો ઉપર ઈડી-સીબીઆઈના પડેલા દરોડાથી નિતિશ કુમાર દુઃખી-નારાજ નથી, પરંતુ તેઓ આ કાર્યવાહીથી ખુશ હોવાનો દાવો ભાજપના સિનિયર નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું. દિલ્હી સ્થિત ઘર ઉપર પડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવે મળી આવવાથી સૌથી વધારે ખુશ નીતિશ કુમાર છે. તેમણે વધુમાં […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં તપાસનીશ એજન્સી હવે પૂછપરછ માટે કેજરિવાલને બોલાવે તેવી શકયતાઓ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટો કેસ માની  માની રહ્યાં છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ CBI-ED તપાસ અર્થે ઓફિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code