1. Home
  2. Tag "ed"

મોહમ્મદ અઝહરુદ્દીન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર રહ્યા

બેંગ્લોરઃ તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન પર HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જોકે, તેણે આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. HCAમાં 20 કરોડના કથિત […]

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે  પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત […]

ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સામે ઈડીની કાર્યવાહી, સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન સામે કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, તપાસ એજન્સીએ તેમને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. HCA ના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન પર તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતાને આ પહેલું સમન્સ જારી કરવામાં આવ્યું […]

દિલ્હીઃ વકફબોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ‘AAP’ના ધારાસભ્યની EDએ કરી અટકાયત

અમાનતુલ્લાહ સામેની ઈડીની કાર્યવાહીનો ‘આપ’એ કર્યો વિરોધ ઈડીએ લંબાણુપૂર્વકની પૂછપરછ કરી નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર ઉપર ઈડીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે દરોડા પાડ્યાં હતા. ઈડી દ્વારા સોમવારે સવારે અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ લંબાણપૂર્વક તપાસ બાદ ઈડીએ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની અટકાયત […]

નોકરી સામે જમીન કૌભાંડ: EDએ લાલુ અને તેજસ્વી યાદવ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને નોકરી સામે જમીન કૌભાંડ કેસમાં અન્ય આઠ આરોપીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગાને સમક્ષ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમણે કેસની આગામી સુનાવણી માટે 13 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. EDનો કેસ […]

EDની રાહ જોવાના નિવેદન પર રાહુલને ભાજપે આપ્યો જવાબ, કહ્યું તેઓ જણાવે કે કયા અધિકારીએ ફોન કર્યો

રાહુલ ગાંધીએ તેમની સામે EDની કાર્યવાહી કરવામાં આવશે તેવુ નિવેદન અપાયા બાદ ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી ભ્રમ ફેલાવે છે તેઓ જણાવે કે કયા અધિકારીએ તેમને કોલ કર્યો હતો. રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે EDના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. ભાજપે […]

મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં, આજે સુપ્રીમમાં હાથ ધરાશે સુનાવણી

છેલ્લા 16 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાને જામીન મળશે કે નહીં તેના પર આજે સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને જામીનની વિનંતી કરતી વખતે દલીલ કરી હતી કે તેઓ 16 મહિનાથી જેલમાં છે અને ગયા વર્ષે ઓક્ટોબરથી તેમની સામેના કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. સુપ્રીમ કોર્ટે CBI, ED […]

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી. ‘SCએ જામીન આપ્યા’ […]

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

મની લોન્ડરિંગ કેસમાં EDએ કર્ણાટકના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની અટકાયત કરી

બેંગલુરુઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે કર્ણાટક મહર્ષિ વાલ્મીકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ લિમિટેડમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા પૂર્વ મંત્રી બી નાગેન્દ્રને કસ્ટડીમાં લીધા હતા. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યને પૂછપરછ માટે તેમના નિવાસસ્થાનથી ED ઓફિસ લઈ જવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી નાગેન્દ્રએ કૌભાંડના સંબંધમાં આરોપો બાદ 6 જૂને તેમના પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code