1. Home
  2. Tag "ed"

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું […]

કેરળના સીએમ પી. વિજયનના પુત્રીની વિરુદ્ધ ઈડીએ નોંધ્યો કેસ, પૂછપરછની શક્યતા

નવી દિલ્હી:  કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના પુત્રી વીણા વિજયન વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો એક કેસ નોંધ્યો છે. આ કેસ તેમની માલિકીવાળી આઈટી કંપની અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ આખો મામલો એક પ્રાઈવેટ ખનીજ ફર્મ દ્વારા વીણા અને તેમની કંપનીને કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. સૂત્રો […]

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]

ઈડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલની તબિયત લથડી, સુગર લેવલ 46 સુધી ઘટયું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. સૂત્રો મુજબ, ઈડી કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ ઉપર-નીચે થઈ રહ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સુગર લેવલ 46 સુધી ઘટયું છે. ડૉક્ટરોનું કહેવું છે કે સુગર લેવલનું આટલું નીચે જવું ઘણું ખતરનાક છે. આ પહેલા બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે […]

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]

ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જઈ રહી છે. તપાસ એજન્સી ઈડી નિદેશાલયને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી મોટો અને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એરેસ્ટ પહેલા કેજરીવાલના ઘરેથી ઈડી નિદેશાલયને 150 પૃષ્ઠોનો એક દસ્તાવેજ મળ્યો છે. આ દસ્તાવેજમાં ઈડીના બે વરિષ્ઠ અધિકારીઓનો ડિટેલ રિપોર્ટ છે. જે અધિકારીઓની ડિટેલ […]

અરવિંદ કેજરીવાલ દારૂ ગોટાળાના સરદાર, કોર્ટમાં ઈડીએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી: દિલ્હીની દારૂને લઈને એક્સાઈઝ પોલિસીના કેસમાં એરેસ્ટ થયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડીએ રાઉજ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. જજ કાવેરી બાવજાની કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેના પહેલા કેજરીવાલે લીગલ ટીમ સાથે મુલાકાત કરી હતી. ઈડીએ કોર્ટ સમક્ષ 10 દિવસની રિમાન્ડ માંગી છે. ઈડી તરફથી એએસજી એસ. વી. રાજૂએ પક્ષ મૂક્યો હતો. […]

EDની ધરપકડની સામે કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

નવી દિલ્હીઃ લિકર પોલીસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરી હતી. તેમજ તેમને આજે બપોરના સમયે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે અરવિંદ કેજરિવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે આજે શુક્રવારે પરત ખેંચી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ અરવિંદ કેજરિવાલની ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code