1. Home
  2. Tag "Education"

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

અમદાવાદ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. […]

અદાણી વિદ્યામંદિર અને UNICEF વચ્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોલેબ્રેશન

અમદાવાદ, 17 મે 2023: અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલેબ્રેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમવાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું […]

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]

વડોદરીના એમ એસ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરતા વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

વડોદરાઃ ગુજરાતમાં નવા સત્રથી ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફી વધારો કરી રહી છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.દ્વારા ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે. યુનિની તાજેતરમાં સિન્ડિકેટની બેઠકમાં જે કોર્સની ફી 20 હજાર થી નીચે ફી હોય તેમાં 10 ટકા વધારો તેમજ 20 હજારથી […]

21મી સદી જ્ઞાન દ્વારા સશક્તીકરણની સદી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ સ્થાને અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશન, યુએસએએ આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જટિલ પડકારોને પહોંચી વળવા અને બુદ્ધિગમ્ય ઉકેલો ઘડવા માટે ફ્યુચર ઑફ લર્નિંગ સહયોગની શરૂઆત કરી. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રો. […]

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]

ભારતમાં શિક્ષણ પ્રત્યે વધુ લોકો બન્યા જાગૃત – પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા 4 કરોડને પાર, મહિલાઓ પણ આગળ

ભારતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે હવે છેવાડાની મહિલાઓ પણ શિક્ષણને લઈને જાગૃત બની છે.મોટાભાગની મહિલાઓ હવે અભ્યાસ અર્થે પોતાના ગામ છોડીને શહેરોમાં પણ જઈ રહી છે જેને લઈને હવે ભારતક દેશ શિક્ષણની વાતમાં પણ આગળ ઘપી રહ્યો છે.ભારતમાં  4.14 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી બે કરોડથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code