1. Home
  2. Tag "Education"

ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણથી ભરતી સુધી કાર્યક્રમનું આયોજન 

અમદાવાદ, તા. 14 જુલાઈ, 2026: ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ અને સમાજવિદ્યાભવન દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “શિક્ષણથી રોજગાર (Education to Employment)” વિઝનને સાકાર કરવા “શિક્ષણથી ભરતી સુધી” વિષયક વિશેષ માર્ગદર્શન તથા પ્લેસમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન રાજ્યશાસ્ત્ર વિભાગના વડા અને સંયોજક પ્રો. (ડૉ.) હિતેશ આર. પટેલના […]

શિક્ષણ વિભાગમાં હવે વર્ગ-3 અને 4ના કર્મચારીઓ આઉટસોર્સ એજન્સી દ્વારા લેવાશે

ગાંધીનગર, 14 જુન, 2026 : Class 3 and 4 employees in education will be hired through outsource agencies ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા કર્મચારીઓની કાયમી ભરતીને સ્થાને આઉટસોર્સથી એજન્સીઓને કાન્ટ્રાક્ટ આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની સામે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા […]

કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ફૈસલ ખાન ફસાયો, તેના બે ગાર્ડ ઝડપાયા

પટના, 4 જૂન 2026: – પટણામાં કોચિંગ ક્લાસ હિંસા કેસમાં ખાન સરના નામે જાણીતો ફૈસલ ખાન પોતે ફસાયો છે. ગોળીબાર કેસમાં તેના જ બે ગાર્ડ ઝડપાયા બાદ સમગ્ર ઘટનાક્રમ પાછળનું કાવતરું જાહેર થઈ ગયું છે. ઝડપાઈ ગયેલા તેના બંને ગાર્ડે પોલીસ સમક્ષ નિવેદન કર્યું છે કે, ગોળીબારનો આદેશ ખાન સરે પોતે જ આપ્યો હતો. દરમિયાન […]

દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા?

હેમંત પરમાર દ્વારા દેશનું નેતૃત્વ યુનિવર્સિટી નક્કી કરશે કે જનતા? આ પ્રશ્ન આજે કેમ ઉપસ્થિત થયો? હકીકતે શિક્ષિત નેતૃત્વની માંગ વચ્ચે એવા સવાલો ઊભા થયા છે જેના જવાબ આપવાનું કોઈના માટે સરળ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર દેશના રાજકારણમાં એક નવી ચર્ચા છેડી દીધી છે કે ભારતને એક ભણેલા-ગણેલા વડાપ્રધાનની જરૂર છે. આમ […]

મુંબઈમાં રવિવારે યોજાશે સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનાર

મુંબઈ, 15 મે, 2026 – મુંબઈમાં રવિવારે, 17મી મેએ સર્વગ્રાહી કારકિર્દી માર્ગદર્શન-કૌશલ્ય વિકાસ સેમિનારનું આયોજન થયું છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ અને તેમની સાથે વાલીઓ પણ કારકિર્દીની પસંદગી માટે મુંઝવણ અનુભવતા હોય છે. એ સંજોગોમાં ક્યારેક સરકારી પ્રયાસોથી તો ક્યારેક ખાનગી પ્રયાસોથી વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આવો જ […]

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

 આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારિત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે જામનગર, 10 એપ્રિલ, 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ […]

ઈરાનમાં શિક્ષણ પર આફત: અમેરિકી-ઈઝરાયેલ હુમલામાં 600થી વધુ શાળાઓને નુકસાન

તેહરાન, 3 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ઈરાને એક ચોંકાવનારો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓમાં દેશના શિક્ષણ ક્ષેત્રને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં સમગ્ર ઈરાનમાં 600થી વધુ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બોમ્બમારો અને મિસાઈલ હુમલામાં ધ્વસ્ત અથવા ક્ષતિગ્રસ્ત થઈ […]

બ્રાહ્મણ ફોબિયા વિરુદ્ધની અરજી સ્વીકારવા પણ સુપ્રીમ કોર્ટનો ઈનકાર

નવી દિલ્હી, 21 માર્ચ, 2026: – Brahmophobia સુપ્રીમ કોર્ટે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરતભર્યાં ઉચ્ચારણ (Hate Speech), જેને અરજીમાં ‘બ્રાહ્મણ ફોબિયા’ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું, તેને જ્ઞાતિ આધારિત ભેદભાવના ગુના તરીકે માન્યતા આપવાની માંગ કરતી અરજી સ્વીકારવાનો પણ 20 માર્ચે ઈનકાર કરી દીધો હતો. અહીં નોંધપાત્ર છે કે, થોડાં વર્ષ પહેલાં કાશ્મીરી પંડિતોએ 1990ના દાયકાના તેમની […]

નવું રિપોઝીટરી સમગ્ર ભારતમાં વસ્તી-સ્તરના પ્રભાવ માટે 110થી વધુ AI સ્ટાર્ટઅપ્સનું મેપિંગ કરે છે

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં બહાર પાડવામાં આવેલ ‘ઇન્ડિયાઝ AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ’, વસ્તી-સ્તરની સામાજિક અને આર્થિક અસર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા 110 સ્ટાર્ટઅપ્સ અને બિન-લાભકારી સંસ્થાઓની રૂપરેખા આપે છે. ઇન્ડિયાAI (IndiaAI) અને કલ્પ ઇમ્પેક્ટ (Kalpa Impact) દ્વારા પ્રકાશિત આ રિપોઝીટરી આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ, આબોહવા, નાણાકીય સમાવેશ, શહેરી ગતિશીલતા […]

AI અત્યાર સુધીની સૌથી પરિવર્તનશીલ શોધ: બિલ ગેટ્સ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ બિલ ગેટ્સે તેમના તાજેતરના વાર્ષિક પત્રમાં એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે માનવજાતે અત્યાર સુધી જેટલી પણ વસ્તુઓ બનાવી છે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમાજ માટે સૌથી પરિવર્તનશીલ સાબિત થશે. ગેટ્સ કહે છે કે આ ટેકનોલોજી એટલી મોટી પરિવર્તન લાવશે કે તેની પહેલાંની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code