1. Home
  2. Tag "Education"

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા સરકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા […]

મીડિયોત્સવ-2024માં સ્પર્ધા મનોરંજન અને માહિતીનો સંગમ થયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મિડીયોત્સવ-૨૦૨૪નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલા અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા 30 જેટલી કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તાજેતરમાં રિલીઝ થયેલી ભાતીગળ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાની વિશેષ […]

આસામના ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ઉદઘાટન કરાયું

નવી દિલ્હી: કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે આસામના ગુવાહાટીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર)ના કાયમી પરિસરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાઇપર હૈદરાબાદ અને નાઇપર રાયબરેલીનો શિલાન્યાસ પણ કર્યો હતો. પૂર્વોત્તરમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે ડૉ. માંડવિયાએ આજે મિઝોરમનાં આઇઝોલમાં રિજનલ […]

રામકૃષ્ણ મિશને વર્ષ 2022-23 દરમિયાન રૂ. 1171.61 કરોડના ખર્ચે શિક્ષણ, આરોગ્ય, રાહત જેવા અનેકવિધ સેવાકાર્યો કર્યા

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશન તેની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તા. 17 ડિસેમ્બર, 2023ના રોજ સંસ્થાના મુખ્યાલય બેલુર મઠ, કોલકાતા ખાતે યોજાયેલ ૧૧૪મી વાર્ષિક સાધારણ સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવિરાનંદજીએ જણાવ્યું કે સંસ્થાના ભારતમાં સ્થિત ૨૨૪ કેન્દ્રો તેમજ પેટાકેન્દ્રો દ્વારા કુલ રૂ. 1171.61 કરોડના ખર્ચે […]

સચિન તેંડુલકર ચૂંટણીપંચના મતદાન જાગૃતિ અને શિક્ષણના નેશનલ આઈકન તરીકે નિયુક્ત

નવી દિલ્હીઃ ક્રિકેટના દિગ્ગજ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સચિન રમેશ તેંડુલકર ભારતના ચૂંટણી પંચ માટે મતદાર જાગૃતિ અને શિક્ષણ માટે ‘નેશનલ આઇકન’ તરીકે નવી ઇનિંગ શરૂ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની હાજરીમાં નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ત્રણ વર્ષના સમયગાળા માટે ક્રિકેટના દિગ્ગજ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સહયોગ આગામી […]

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એનઆઇએમસીજે ખાતે પત્રકારોની ભાષા સજ્જતાની કાર્યશાળા યોજાઈ

અમદાવાદ: માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પત્રકારો માટે ભાષા સજ્જતાનો કાર્યક્રમ એનઆઈએમસીજે કૉલેજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૨૮ પત્રકાર, અનુવાદક, કવિ, લેખક, બ્લૉગર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાત પત્રકારો ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વિશ્વ સંવાદ એજયુકેશન ફાઉંડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. શ્રી જયવંત પંડ્યાએ પત્રકારો માટે બનેલા મા.ગૌ.પ્ર. […]

અદાણી વિદ્યામંદિર અને UNICEF વચ્ચે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોલેબ્રેશન

અમદાવાદ, 17 મે 2023: અદાણી વિદ્યામંદિર- અમદાવાદ (AVMA) અને UNICEF વચ્ચે શિક્ષણને ગુણવત્તાયુક્ત અને સર્વગ્રાહી બનાવવા કોલેબ્રેશન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન “યુનિસેફ ઓન કેમ્પસ નોલેજ ઇનિશિયેટિવ” અંતર્ગત AVMA સહયોગી પ્રવૃત્તિઓ માટે યુનિસેફ સાથે મળીને શૈક્ષણિક મિશનની સફળતા માટે યોગદાન આપશે. ગુજરાતમાં ખાનગી શાળા સાથે સૌપ્રથમવાર થયેલા આ સહયોગથી શિક્ષણને આગળ ધપાવતું અનોખું […]

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]

વડોદરીના એમ એસ યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં વધારો કરતા વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

વડોદરાઃ ગુજરાતમાં નવા સત્રથી ધણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફી વધારો કરી રહી છે. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિ.દ્વારા ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓના માથે 7 થી 8 કરોડ રૂપિયાનો બોજો પડશે. યુનિની તાજેતરમાં સિન્ડિકેટની બેઠકમાં જે કોર્સની ફી 20 હજાર થી નીચે ફી હોય તેમાં 10 ટકા વધારો તેમજ 20 હજારથી […]

21મી સદી જ્ઞાન દ્વારા સશક્તીકરણની સદી : કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષ સ્થાને અનંત નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એજ્યુકેશન, યુએસએએ આજરોજ યુનિવર્સિટી કેમ્પસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે જટિલ પડકારોને પહોંચી વળવા અને બુદ્ધિગમ્ય ઉકેલો ઘડવા માટે ફ્યુચર ઑફ લર્નિંગ સહયોગની શરૂઆત કરી. આ પ્રસંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code