1. Home
  2. Tag "Education"

વર્ગખંડમાં અપાતુ શિક્ષણ દેશની ભાવિ પેઢીના નિર્માણની દિશા નક્કી કરે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુ-શિષ્યના સંબંધને મહત્વપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતીય શિક્ષા પદ્ધતિમાં ઋષિમુનિઓના જ્ઞાન અને અનુભવ-ઉપદેશથી શિષ્યનું શ્રેષ્ઠ ઘડતર થતું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન-IITE અને નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર એજ્યુકેશન-NCTEનાં સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષા નીતિ-2020 ઉપર યોજાયેલી ઓપન હાઉસ ચર્ચાનું રાજ્યપાલએ ઉદ્દઘાટન કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલએ જણાવ્યું હતું […]

નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત

લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા […]

શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે

દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે બાળકોના ભણતર પર સંકટ કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો […]

કોમર્સ ભણ્યા પછી પણ કારકિર્દીના છે અનેક વિકલ્પ, ચિંતા કરવાની જરૂર નથી

કોમર્સ પછી આ ક્ષેત્રમાં બનાવી શકાય છે કેરિયર CA અને CS સિવાય પણ છે અનેક વિકલ્પ વાંચો તેના વિશે વધારે જાણકારી ધોરણ 10 પૂર્ણ થતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગતી હોય છે કે તેઓ કોમર્સ ભણીને શું કરશે, અને સાયન્સ ભણવાનું વધારે મુશ્કેલ પડી જતું હોય છે. આવામાં જે વિદ્યાર્થીઓ કોમર્સ લાઈનમાં ભણવાનું […]

બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે

યુનિસેફનું બાળકોના ભણતરને લઈને મહત્વનું નિવેદન કહ્યું કોરોનાને કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર કોરોનામાં શિક્ષણ ક્ષેત્રને ભારે નુક્સાન દિલ્હી :કોરોનાવાયરસ મહામારીના કારણે વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. કોરોનાવાયરસનું સંક્રમણ સૌથી ખતરનાક સીમા પર હતું અને તેના કારણે શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે આ બાબતે […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]

રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વધુ મૂડી રોકાણો થાય તે માટે આગામી વાઈબ્રન્ટ સમિટમાં ખાસ ભાર મુકાશે

અમદાવાદઃ ગુજરાતમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમી 10મી જાન્યુઆરીથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે  વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમિટમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામાં આવશે. આ રોડ […]

સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ

યોગી આદિત્યનાથનો ખાસ આદેશ એક સાથે ભણતી બહેનોમાંથી યએકની ફી શાળાએ માફ કરવાની રહેશે કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લીધો નિર્ણય   લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે,  છોકરીઓના શિક્ષણ પર વિશેષ […]

કોરોનાની બાળકોના અભ્યાસ ઉપર અસરઃ 37 ટકા જેટલા ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણની નથી થતી ઈચ્છા, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના અભ્યાસને થઈ છે. કોરોના મહામારીને પગલે દોઢ વર્ષ જેટલા સમયથી અનેક બાળકોએ સ્કૂલનો રૂમ પણ જોયો નથી. તેમનું અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ અનેક રાજ્યોમાં હવે ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં કરાયેલા એક […]

સુરતઃ સ્કૂલ-કોલેજમાં કોરોનાનો કેસ મળશે તો 7 દિવસ માટે ઓફલાઈન એજ્યુકેશન કરાશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળા સંચાલકો અને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. જો સ્કૂલ-કોલેજમાં એક પણ કોવિડ-19નો પોઝિટિવ કેસ સામે આવશે તો જે તે સ્કૂલ-કોલેજને સાત દિવસ માટે બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code