શિક્ષણના વેપારીકરણને લીધે ધો.12 સાયન્સમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા: ડો. મનીષ દોશી
અમદાવાદઃ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો હોવાનો કોંગ્રેસનો દાવો છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું જણાવી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ […]