1. Home
  2. Tag "Education"

ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ કરવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો.9થી 12 અને કોલેજોમાં ઓફલાઇન અભ્યાસક્રમને શરૂ કરવાની મંજુરી આપતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે હવે ધો.6થી 8ના વર્ગો શરૂ કરવાની પણ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે. હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી જન્માષ્ટમી બાદ સપ્ટેમ્બરમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થાય એવી શક્યતા […]

ધો. 10 અને 12ના વિવિધ વિષયોના સિલેબસમાં 30 ટકા ઘટાડો કરવા બોર્ડની વિચારણા

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કાળમાં મોટાભાગના વિદ્યાર્થીઓને ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. હવે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાના પ્રારંભ થઈ ગયો છે. જેમાં હાલ ધો.9થી 12ના વર્ગો રાબેતા મુજબ બની રહ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ ઘટાડવામાં આવેલા અભ્યાસક્રમ […]

શાળાઓ માટેનું શૈક્ષણિક કલેન્ડરઃ 365 દિવસમાંથી 245 દિવસનું શૈક્ષણિક કાર્ય અને 80 દિવસની રજા રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયા બાદ હવે જનજીવન રાબેતા મુજબ બન્યું છે. ધો. 9થી 12 સુધીના શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક શાલાઓમાં હજુ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજયની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પ્રથમ […]

ધો.12 સાયન્સના રિપીટર્સનું પરિણામ, 30343 પરીક્ષાર્થીઓમાંથી માત્ર 4649 જ ઉતીર્ણ થયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપાયુ હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંન્સના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર […]

દૂરદર્શન ડીડી ગિરનાર પર ધો. 3થી 12ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈના રોજ પૂર્ણ થયા બાદ હવે 22 જુલાઈથી ધો.3થી 12ના વિદ્યાર્થીઓ માટે દૂરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. હાલમાં 31 જુલાઈ સુધીનું સમયપત્રક […]

સરકારી શાળાઓ મર્જ કરવા સામે ભાજપના ધારાસભ્યનો જ વિરોધઃ ડ્રોપઆઉટ વધવાની દહેશત

અમદાવાદઃ રાજ્યમાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તે શાળાને ભાજુમાં આવેલી શાળામાં મર્જ કરીને સરકાર ખર્ચ ઘટાડી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારમાં આવેલ શાળાઓ મર્જ નહીં કરવા જણાવ્યું છે. તેમણે પત્રમાં શાળા મર્જ કરવામાં આવશે તો ડ્રોપઆઉટ રેશિયો વધવાની શક્યતા વ્યક્ત કરી […]

શિક્ષણના વેપારીકરણને લીધે ધો.12 સાયન્સમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા: ડો. મનીષ દોશી

અમદાવાદઃ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો હોવાનો કોંગ્રેસનો દાવો છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું જણાવી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ […]

ગુજરાતમાં નવી શિક્ષણ નિતીના ભાગરૂપે પા..પા..પગલી પ્રોજેકટનું અમલીરણ કરાશે

ગાંધીનગરઃ નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રાજ્યના મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા આંગણવાડીના બાળકો માટે પા પા પગલી પ્રોજેકટ અમલ કરવા જઈ રહી છે. જેના આધારે આંગણવાડીનું ગ્રેડેશન નિયત કરવામાં આવશે. રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ વખતના બજેટમાં મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા પા.. પા.. પગલી પ્રોજેકટનું અમલીકરણ કરાશે. આ પ્રોજેકટ અંતર્ગત […]

રાજ્યમાં ધોરણ 9થી11 માટે ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા બે-ચાર દિવસમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે ધો.12ની શાળાઓ તેમજ કોલેજોમાં વિક્ષણ કાર્ય પૂર્વવત બની રહ્યું છે. જોકે હજુ ધોરણ 9થી 11ની શાળાઓને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી મળી નથી. ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ મુદ્દે કોર કમિટીમાં ચર્ચા થાય તેવી શક્યતા […]

શિક્ષણ મંત્રી એક્શન મોડમાંઃ નવી શિક્ષણનીતિ પર અમલ કરવાના રાજયના મંત્રીઓને આદેશ, કહ્યું, ‘શિક્ષણ અને કૌશલ વિકાસ એક સમાન વિષય’

નવા શિક્ષણમંત્રી એક્શન મોડમાં રાજ્યોના મંત્રીઓ સાથે કરી બેઠક શિક્ષણની સાથે કૌશલ પર ધ્યાન આપવા પણ જણાવ્યું નવી શિક્ષણ નિતીના અમલ માટે સૂચનો આપ્યા   દિલ્હીઃ-  તાજેતરમાં જ પીએમ મોદીએ પોતાના નવા કેબિનેટનો વિસ્તાર કર્યો હતો ત્યારે તેની અસર શિક્ષણ મંત્રાલયથી લઈને કૌશલ્ય વિકાસ સુધીના નવા મંત્રીમંડળના વિસ્તરણ પર 3 દિવસની અંદર જ જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code