1. Home
  2. Tag "Education"

શિક્ષણના વેપારીકરણને લીધે ધો.12 સાયન્સમાં 5 વર્ષમાં 35 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા: ડો. મનીષ દોશી

અમદાવાદઃ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં જ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો હોવાનો કોંગ્રેસનો દાવો છે. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું જણાવી રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ […]

ગુજરાતમાં નવી શિક્ષણ નિતીના ભાગરૂપે પા..પા..પગલી પ્રોજેકટનું અમલીરણ કરાશે

ગાંધીનગરઃ નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રાજ્યના મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા આંગણવાડીના બાળકો માટે પા પા પગલી પ્રોજેકટ અમલ કરવા જઈ રહી છે. જેના આધારે આંગણવાડીનું ગ્રેડેશન નિયત કરવામાં આવશે. રાજ્યના મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ વખતના બજેટમાં મહિલા બાળ વિકાસ કમિશનર કચેરી દ્વારા પા.. પા.. પગલી પ્રોજેકટનું અમલીકરણ કરાશે. આ પ્રોજેકટ અંતર્ગત […]

રાજ્યમાં ધોરણ 9થી11 માટે ઓફલાઇન સ્કૂલો શરૂ કરવા બે-ચાર દિવસમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા હવે ધો.12ની શાળાઓ તેમજ કોલેજોમાં વિક્ષણ કાર્ય પૂર્વવત બની રહ્યું છે. જોકે હજુ ધોરણ 9થી 11ની શાળાઓને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી મળી નથી. ધોરણ 9થી 11 માટે ઓફલાઇન શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી સંભાવના છે. આ મુદ્દે કોર કમિટીમાં ચર્ચા થાય તેવી શક્યતા […]

શિક્ષણ મંત્રી એક્શન મોડમાંઃ નવી શિક્ષણનીતિ પર અમલ કરવાના રાજયના મંત્રીઓને આદેશ, કહ્યું, ‘શિક્ષણ અને કૌશલ વિકાસ એક સમાન વિષય’

નવા શિક્ષણમંત્રી એક્શન મોડમાં રાજ્યોના મંત્રીઓ સાથે કરી બેઠક શિક્ષણની સાથે કૌશલ પર ધ્યાન આપવા પણ જણાવ્યું નવી શિક્ષણ નિતીના અમલ માટે સૂચનો આપ્યા   દિલ્હીઃ-  તાજેતરમાં જ પીએમ મોદીએ પોતાના નવા કેબિનેટનો વિસ્તાર કર્યો હતો ત્યારે તેની અસર શિક્ષણ મંત્રાલયથી લઈને કૌશલ્ય વિકાસ સુધીના નવા મંત્રીમંડળના વિસ્તરણ પર 3 દિવસની અંદર જ જોવા મળી […]

EDUCATION: ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, 17186ને A1 ગ્રેડ

ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં પરિણામ માત્ર શાળા જ જોઈ શકશે ગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર શાળા જોઈ શકશે પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ […]

ધો-12ના જે વિદ્યાર્થી બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હશે તેમની પરીક્ષા લેવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી અનેક હોંશિયાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. જો કે, હવે બોર્ડના પરિણામથી વિદ્યાર્થી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરિક્ષા યોજવાની વિચારણા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે સરકારે સાવચેતીના પગલા […]

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ […]

EDUCATION: ધો-12ના વિદ્યાર્થીના મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન થશે

ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મેડિકલ સહિત 4 કોર્સમાં થશે NEET આધારે એડમિશન ધો-12 પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓ જાણવું જરૂરી અમદાવાદ : કોરોનામાં શૈક્ષણિક કાર્યને યથાવત રાખવું તે સરકાર માટે તો મુશ્કેલ બન્યું જ છે પરંતુ નવા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કેવી રીતે મેનેજ કરવા તે પણ થોડુ તો કપરૂ બન્યું જ છે. આવામાં […]

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 12 માં ધો.ની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય અધિકારીઓ અને મંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા છે સ્થગિત દિલ્લી: કોરોનાના વધતા જતા કેસોને કારણે હજુ 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા સ્થગિત છે.એવામાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને અસમંજસ છે. આ સંદર્ભમાં શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને રક્ષામંત્રી રાજનાથ […]

ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝ્ડ પ્રોગેશન અપાશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code