1. Home
  2. Tag "Education"

EDUCATION: ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, 17186ને A1 ગ્રેડ

ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં પરિણામ માત્ર શાળા જ જોઈ શકશે ગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર શાળા જોઈ શકશે પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ […]

ધો-12ના જે વિદ્યાર્થી બોર્ડના પરિણામથી અસંતુષ્ટ હશે તેમની પરીક્ષા લેવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી અનેક હોંશિયાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. જો કે, હવે બોર્ડના પરિણામથી વિદ્યાર્થી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરિક્ષા યોજવાની વિચારણા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે સરકારે સાવચેતીના પગલા […]

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ […]

EDUCATION: ધો-12ના વિદ્યાર્થીના મેડિકલ સહિતના 4 કોર્સમાં તો NEET આધારિત જ એડમિશન થશે

ધોરણ-12માં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મેડિકલ સહિત 4 કોર્સમાં થશે NEET આધારે એડમિશન ધો-12 પૂર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓ જાણવું જરૂરી અમદાવાદ : કોરોનામાં શૈક્ષણિક કાર્યને યથાવત રાખવું તે સરકાર માટે તો મુશ્કેલ બન્યું જ છે પરંતુ નવા કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કેવી રીતે મેનેજ કરવા તે પણ થોડુ તો કપરૂ બન્યું જ છે. આવામાં […]

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે, 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય

રક્ષામંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 12 માં ધો.ની બોર્ડની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય અધિકારીઓ અને મંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા છે સ્થગિત દિલ્લી: કોરોનાના વધતા જતા કેસોને કારણે હજુ 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા સ્થગિત છે.એવામાં લાખો વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લઈને અસમંજસ છે. આ સંદર્ભમાં શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને રક્ષામંત્રી રાજનાથ […]

ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝ્ડ પ્રોગેશન અપાશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે […]

GTUનો સ્થાપના દિન 17મી મેએ ઊજવાશેઃ 113 કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય અને દેશમાં ટેક્નિકલ શિક્ષણ બાબતે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 વર્ષ પહેલાં વાવેલા આ ટેક્નિકલ બીજ આજે દેશ-વિદેશમાં ટેક્નોલોજીકલ ક્ષેત્રે વટવૃક્ષ બનીને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. આગામી 17 મે 2021ને સોમવારના રોજ જીટીયુ તેના 14મા સ્થાપના દિવસની ઓનલાઈન […]

શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાતું હોય ફીમાં 50 ટકા માફીની વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ શિક્ષણને અસર થઈ છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. તેમજ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનની જોહેરાત કરવામાં આવી છે. હાલ તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ રહેવાની શક્યતા છે ત્યારે વાલી […]

ગુજરાતમાં યુનિ.ની પરીક્ષાઓ ઓનલાઈન લેવી કે ઓફલાઈનઃ યુનિવર્સિટીઓ અવઢવમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. શિક્ષણની ગાડી માંડ પાટે ચડી રહી હતી ક્યાં જ કોરોનાએ ફરીવાર માથું ઉચક્તા શિક્ષણ સંખ્યાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટી […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code