1. Home
  2. Tag "Education"

GTUનો સ્થાપના દિન 17મી મેએ ઊજવાશેઃ 113 કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય અને દેશમાં ટેક્નિકલ શિક્ષણ બાબતે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 વર્ષ પહેલાં વાવેલા આ ટેક્નિકલ બીજ આજે દેશ-વિદેશમાં ટેક્નોલોજીકલ ક્ષેત્રે વટવૃક્ષ બનીને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. આગામી 17 મે 2021ને સોમવારના રોજ જીટીયુ તેના 14મા સ્થાપના દિવસની ઓનલાઈન […]

શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાતું હોય ફીમાં 50 ટકા માફીની વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ શિક્ષણને અસર થઈ છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. તેમજ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનની જોહેરાત કરવામાં આવી છે. હાલ તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ રહેવાની શક્યતા છે ત્યારે વાલી […]

ગુજરાતમાં યુનિ.ની પરીક્ષાઓ ઓનલાઈન લેવી કે ઓફલાઈનઃ યુનિવર્સિટીઓ અવઢવમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે શિક્ષણને સૌથી વધુ અસર થઈ છે. શિક્ષણની ગાડી માંડ પાટે ચડી રહી હતી ક્યાં જ કોરોનાએ ફરીવાર માથું ઉચક્તા શિક્ષણ સંખ્યાઓ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ આપવાની ફરજ પડી રહી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ લૉ ફેકલ્ટી […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]

ગુજરાતમાં ફીના અભાવે બાળકોના શિક્ષણને અસર ન થવી જોઈએઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. તેમજ સરકાર દ્વારા સ્કૂલ ફીમાં વાલીઓને રાહત આપવામાં આવી છે. દરમિયાન હાઈકોર્ટે વિદ્યાર્થીઓના અભ્યાસ મુદ્દે સરકારને તાકીદ કરી હતી કે, ફી ભરવામાં માતા-પિતાની અસમર્થદતાને કારણે કોઈ પણ બાળકને સ્કૂલમાંથી કાઢી મુકવામાં ન આવે. શિક્ષણ સાથે ક્યારેય સમાધાન ન થવું જોઈએ. પ્રાપ્ત માહિતી અનુસાર આઈઆઈએમ અમદાવાદ […]

લાંબા સમય બાદ વિદ્યાર્થીઓનો શાળાના વર્ગખંડમાં પ્રવેશ: ધો-10 અને 12ના શિક્ષણનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 9 મહિનાથી કોરોના મહામારીને વચ્ચે બંધ હતી. જો કે, આજથી સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ધો-10 અને ધો-12 વિદ્યાર્થીઓનું સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને થર્મલગનથી તાપમાન માપવાની સાથે સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને માસ્ક અને સામાજીક અંતરનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. […]

પરીક્ષા વગર પાસ નહીં થાય વિદ્યાર્થી, ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે તેની લેવાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી નથી. જો કે, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે તેમને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે ધો-1થી 9 અને ધો-11ના વિદ્યાર્થીઓને માસપ્રમોશનની અટકળો વહેતી થઈ છે. જો કે, વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો કોઈ વિચાર નહીં હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. […]

રાજ્યની મધ્યસ્થ જેલોમાં બંધ કેદીઓને આધુનિક પદ્ધતિથી અપાશે શિક્ષણ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં હત્યા સહિતના ગંભીર ગુનામાં ઝડપાયેલા કેદીઓ સજા ભોગવી રહ્યાં છે. કેદીઓ પણ જેલમાં શિક્ષણ મેળવીને બહાર નીકળીને પગભર બની શકે તેવા પ્રયાસો જેલતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. રાજ્યની સેન્ટ્રલ જેલોમાં સજા ભોગવતા કેદીઓને પણ હવે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લીધો છે. રાજકોટ વડોદરા અને સુરતની જેલમાં […]

વિશ્વની ટોચની 50 મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ, બેંગ્લોર, કોલકાત્તાનો સમાવેશ

ભારતની શૈક્ષણિક સંસ્થાઓએ વૈશ્વિક સ્તરે વગાડ્યો ડંકો વૈશ્વિક ટોચની 50 સંસ્થાઓમાં IIM અમદાવાદ, બેંગ્લોર, કોલકત્તાનો સમાવેશ વિશ્વની 114 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું કરવામાં આવ્યું મૂલ્યાંકન ભારતની શૈક્ષણિક સંસ્થાઓએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. વિશ્વની 114 મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં IIM અમદાવાદ, બેંગ્લોર અને કોલકાત્તાનો ટોચની 50 સંસ્થાઓમાં સમાવેશ કરાયો હતો. આ સંસ્થાઓ વિવિધ માપદંડોમાં […]

વિચાર વલોણું: પરમ સમીપે – અલભ્ય પ્રાર્થનાઓનો સંપુટ

દધીચિ. ઠાકર લેખક વિશે :  બાળપણથી જ સાહિત્ય-સંગીત-નાટ્યકળાની રુચિના કારણે વાંચન-લેખન અને નાટ્યમંચનનો મહાવરો રહ્યો છે. આતંર- શાળાકીય કક્ષાએ, કોલેજ કક્ષાએ, યુથ ફેસ્ટિવલમાં વકૃત્વ- નિબંધલેખન-કાવ્યલેખન વગેરે સ્પર્ધાઓમાં ઈનામો પ્રાપ્ત કર્યા છે. 250થી વધારે સરકારી તેમજ બિનસરકારી કાર્યક્રમોનું સંચાલન કર્યું છે, જે કાર્યક્રમોની રજુઆત ગુજરાત તથા ભારતભરમાં થઈ છે. 6 પુસ્તકોનું લેખન અને સંપાદન પણ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code