સૂંઠ કેન્સર જેવા ગંભીર રોગોને અટકાવવામાં અસરકાર
સૂંઠ, જેને સામાન્ય રીતે સૂકું આદુ અથવા સૂકા આદુના પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ભોજન અને આયુર્વેદમાં સૂંઠનું ઘણું મહત્ત્વ છે. તેનો ઉપયોગ માત્ર મસાલાના રૂપે જ નહીં પણ કુદરતી દવા તરીકે પણ કરવામાં આવે છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે જે ઉધરસ અને શરદીની સારવાર અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. જ્યા […]