ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન
અમદાવાદઃ ગુજરાતની સંસ્કારીનગરી વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ભિક્ષુકોની વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ […]