સોમનાથ સહિત આઠ ધાર્મિક સ્થળોને ભિક્ષુકમુક્ત બનાવાશે, રૈનબસેરામાં રાખવામાં આવશે
અમદાવાદઃ રાજ્યમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે સરકાર દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ અમદાવાદ શહેરમાં પસંદ કરેલા કેટલાક ચાર રસ્તા ઉપર એએમટીએસની બસમાં રસ્તા ઉપર ભિક્ષા વૃતિ કરતા બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને માથા ઉપર છત્ત મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન […]