1. Home
  2. Tag "ELECTION COMMISSION"

5 રાજ્યોમાં SIR પ્રક્રિયાની મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવતુ ચૂંટણીપંચ

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2026: ભારતીય ચૂંટણીપંચ (ECI) દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પંચે ગોવા, લક્ષદ્વીપ, રાજસ્થાન, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમય મર્યાદા વધારીને હવે 19 જાન્યુઆરી, 2026 સુધી કરી દીધી છે. ચૂંટણીપંચે આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને સંબંધિત […]

UP: મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ખળભળાટ

લખનૌ, 6 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મંગળવારે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી આવતાની સાથે જ યુપીના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ પ્રક્રિયામાં અધધ 2 કરોડ 88 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં […]

ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચે ECI-Net એપમાં સુધારા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આ એપ પર તેમના પ્રતિભાવો 10 જાન્યુઆરી સુધી સબમિટ કરી શકો છો. પંચે મતદારોને વધુ સારી સેવાઓ અને ચૂંટણી સંબંધિત માહિતી પૂરી પાડવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, એપનું પરીક્ષણ સંસ્કરણ મતદાન પૂર્ણ […]

પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.  બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. […]

વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

નવી દિલ્હી 24મી ડિસેમ્બર 2025: Voter ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં હાથ ધરેલી SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે દેશભરમાં લાખો લોકોના નામ મતદારી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચના ડેટા મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 97 […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં અવરોધને લઈને સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી, ચૂંટણીપંચને કરી ટકોર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર (BLO) ને ધમકાવવા ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ના કાર્યમાં કથિત રીતે અવરોધ ઊભો કરવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણના કાર્યમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહકારની […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 2 જિલ્લા અને 18 તાલુકા પંચાયતની અનામત બેઠકોનું રોટેશન જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્રએ પાયાની તૈયારીઓ આરંભી દીધી છે. આ સંદર્ભમાં, રાજ્યના ચૂંટણી પંચ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં બે જિલ્લા પંચાયત અને તેની હેઠળ આવતી 18 તાલુકા પંચાયતમાં અનામત બેઠકોના રોટેશનની ઘોષણા કરવામાં આવી છે. તાજેતરમાં જ 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ […]

BLOના મોત મામલે ચૂંટણીપંચ જવાબદાર નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો […]

ગુજરાતઃ SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીઓને આદેશ અપાયા

ગાંધીનગરઃ જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code