ભાજપના નવા નિર્ણયથી અમદાવાદ મનપાની ચૂંટણીમાં 13થી વધારે કોર્પોરેટરના પત્તા કપાવાની શકયતા
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના, 3 ટર્મથી ચૂંટણી લડતા તથા નેતાઓના સંબંધીઓનો ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે અમદાવાદમાં હાલમાં ભાજપના 13થી વધારે કોર્પોરેટરોના પત્તા કપાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે અમદાવાદમાં ભાજપના ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]


