1. Home
  2. Tag "Election"

મૈનપુરી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપાએ રઘુરાજ સિંહને મેદાનમાં ઉતાર્યાં

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વિભિન્ન રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં છે. ભાજપાએ ઉત્તરપ્રદેશના મૈનપુરી લોકસભા બેઠક ઉપર રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરીની લોકસભાની બેઠક ખાલી પડી હતી. સમાજવાદી પાર્ટીએ આ બેઠક ઉપર મુલાયમસિંહની પુત્રવધુ ડિમ્પલ યાદવને મદાનમાં ઉતાર્યાં […]

ચૂંટણી પંચઃ ગુજરાત અને હિમાચલમાંથી રૂ. 121 કરોડથી વધુની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા વ્યાપક આયોજન, સમીક્ષાઓ અને અનુવર્તી અમલીકરણ એજન્સીઓની સક્રિય ભાગીદારીને કારણે ગુજરાત અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ જપ્તી થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2022ની તારીખોની જાહેરાતના પ્રસંગે, મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ પર ભાર મૂક્યો અને હિમાચલ પ્રદેશમાં થયેલી નોંધપાત્ર માત્રામાં જપ્તીનો ઉલ્લેખ કર્યો […]

કોંગ્રેસમાં ભરતસિંહ, તુષાર ચૌધરી સહિત નેતાઓને પણ ચૂંટણી લડવા અભરખાં જાગ્યા

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયુ છે. અને બીજા લિસ્ટ માટે ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓેને ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને ટિકિટ મળે […]

ગુજરાત ચૂંટણીઃ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નેતાની પસંદગીનું કારણ રાજકીયપક્ષોએ જાહેર કરવુ પડશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણીપંચ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરના રોજ હિમાચલપ્રદેશ સાથે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો ગુનાહિત ઈતિહાસ ઘરાવતા નેતાની ઉમેદવાર તરીકે જાહેર કરશે તો જે તે રાજકીય પક્ષે કેમ તેમની પસંદગી કરી તે જાહેર કરવાનું રહેશે. […]

દેશની વિવિધ જેલોમાં બંધ કેદીઓને ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવાની માંગણી

નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે ઘડી ખાસ રણનીતિ, ગાંધી પરિવાર હાલ પ્રચારથી દૂર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણીપંચ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવી શકયતા છે. દરમિયાન કોંગ્રેસ પ્રચારમાં નવી રણનીતિ અપનાવી છે, જેના પરિણામ સ્વરૂપે હજુ સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી […]

અમેરિકાઃ ટ્રમ્પ બાદ હવે બાઈડેને પણ 2024 રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ હાલ અમેરિકા પ્રમુખ જો બાઈડેન છે અને તેમનો કાર્યકાળ લગભગ 2024માં પૂર્ણ થશે. એટલે કે વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. વર્ષ 2024ની ચૂંટણીમાં ઝંપલાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે મન બનાવી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો. બાઈડેને ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિબિડેને ઇન્ટરવ્યુમાં […]

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો 12મીએ બહુચરાજીથી પ્રારંભ થશે

અમદાવાદઃ ગુજરાતની જનતાએ ભાજપ સરકારને ગત ચૂંટણીમાં વિકાસ લક્ષી કાર્યો કરવા બદલ આશિર્વાદ આપ્યાં હતા., તે તમામ વિકાસના કાર્યોની માહિતી ભાજપના કાર્યકરો ગૌરવ યાત્રા સ્વરૂપે જનતાને આપશે. તેમ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ વિકાસ કાર્યોને લઈને જનતા સુધી પહોંચાવનો નિર્ણય લેવામાં આવ્યો […]

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે શરૂ કરી કામગીરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યની જાહેરાત કરાઈ હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ઘરાવતું રાજ્ય છે. આર્ટીકલ 370 દૂર કરાયાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે, આ ઉપરાંત મતદારોની નવી યાદી કરવામાં આવી રહી છે. […]

ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મફતમાં વસ્તુઓ આપવા તથા ચૂંટણી રેવડી બંધ કરવા જેવી  ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ચૂંટણી વાયદાઓની નાણાકીય સદ્ધરતા વિશે મતદારોને જાણ કરવી પડશે. પંચે આ મામલે તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય પણ માંગ્યો છે. ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code