1. Home
  2. Tag "employees"

મહારાષ્ટ્રના આ કોર્પોરેશનમાં કોરોનાની રસી નહીં લેનાર કર્મચારીને નહીં ચુકવાય પગાર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે મહાનગરપાલિકા (ટીએમસી)એ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ નહીં લેનાર કર્મચારીઓને વેતન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ટીએમસીના સિનિયર અધિકારીઓએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. બેઠકમાં મહાનગરપાલિકાના આયુક્ત ડો. વિપિન શર્મા અને થાણેના મેયર નરેશ મ્હાસ્કે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાના જે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય […]

પોલીસ કર્મીઓનો ગ્રેડ-પેનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યાં આરોગ્ય અને વન વિભાગના કર્મચારીઓએ માગ કરી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તના સૂત્રો સંભાળતા જ આંદોલનના રણશીંગા ફુંકાઈ રહ્યા છે.  ગાંધીનગરમાં ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મચારીના પરિવારજનો ગાધીનગરની સત્યાગ્રહ છાવણી પર કબજો કરી બેઠા છે તેના સમર્થનમાં કોંગ્રેસ આપ અને કરણી સેના મેદાનમાં આવી છે. પોલીસ કર્મચારીઓને મળી રહેલા રાજકીય પીઠબળ જોઈને અન્ય કર્મચારીઓની ડાઢ ડળકી […]

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીમાં જોતરાયેલા કર્મચારીઓને નથી મળ્યા ભથ્થા

ચૂંટણીમાં 1500થી વધારે કર્મચારીઓ જોડાયા હતા ચૂંટણી ભથ્થા ઝડપી ચૂકવી આપવા કરાઈ માંગણી અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. હવે ભાજપ દ્વારા મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને હજુ સુધી ભથ્થા ચુકવવામાં નહીં હોવાનું સામે આવ્યું […]

રાજ્ય સરકારમાં ચાર વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી સચિવાલયના વિવિધ વિભાગો અને તેમના હસ્તકની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ હોદ્દા પર ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવો અને ખાતાના […]

STના કર્મચારીઓના સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કાલે મધરાતથી માસ સીએલ પર જશે

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસ.ટી)ના કર્મચારીઓ સાતમા પગાર પંચ અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી રજુઆત કરી રહ્યા છે.પણ સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાતા એસટીના કર્મચારીઓએ માસ સીએલ સહિત લડત આપવાનો નિર્ણય કર્યો છે. આથી  દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, એસ.ટી. નિગમના ત્રણ સંગઠનોએ સરકારને […]

ગુજરાતમાં સરકારી વિભાગોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, 8 મહિનામાં 174 કર્માચારીઓ લાંચ લેતા પકડાયા

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર વ્યાપક બનતો જાય છે. સરકારના જુદાજુદા વિભાગોમાં સૌથી વધુ મહેસુલ અને પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈપણ કામ નિવૈધ ધરાવ્યા વિના થતા નથી એવા આક્ષેપો પણ અવાર-નવાર થતા રહે છે. રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત […]

શિક્ષણ નિયામકનું ખાસ પગલું – જો તમે શાળામાં શિક્ષક કે કર્મચારી છો તો તમારે 15 ઓક્ટોબર સુધી ફરિજયાત કરવું પડશે આ કામ. નહી તો સ્લુકમાં નહી મળે એન્ટ્રી

કોરોના સામે શિક્ષણ નિયામનનું કડક પગલું શિક્ષકો-કર્મીઓ 15 ઓક્ટોબર સુધી વેક્સિન નહી લે તો સ્કુલમાં પ્રદેશ રદ દિલ્હીઃ  કોરોના મહામારીના જોખમને લઈને રસીકરણમાં વેગ લાવવાની કવા.ત હાથ ધરવામાં આવી હતી જેને લઈને રસીકરણમાં મોટા પાયે ગતિ જોવા મળી રહી છે જેથી કોરોના સામેલી લડતમાં રક્ષણ મેળવી શકાય ,ત્યારે હવે શિક્ષણ નિયામકર પણ કોરોના સામેની લડતમાં […]

PGVCLમાં 90થી વધુ ઈજનેરોની જગ્યા ભરવા અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આંદોલન

રાજકોટઃ રાજ્ય સરકાર સંચાલિત પીજીવીસીએલમાં ઘણા લાંબા સમયથી ખાલી રહેલી જગ્યા ભરવા અંગે કર્મચારી યુનિયનો દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે.  પીજીવીસીએલમાં 90થી વધુ જુનીયર ઈજનેરથી ચીફ ઈજનેર સુધીની જગ્યાઓ ખાલી  છે. તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરોને પર કામનું ભારણ અતિશય વધી ગયું છે તે ઘટાડવું જરૂરી છે. આથી સત્વેર […]

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારોઃ DyCM નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જ વિજય રૂપાણી સરકારે મોટી રાહત આપી હતી. સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને કારણે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને રાહત મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો […]

સરકારી કચેરીઓ અને બેન્કોમાં ત્રણ દિવસની રજા હોવાથી કર્મચારીઓએ વતનની વાટ પકડી

અમદાવાદઃ રાજ્યમાં સાતમ-આઠમના પર્વનું અનેરૂ મહાત્મય છે. જેમાં સૌરાષ્ટ્રમાં તો સાતમ-આઠમનો દિવાળી જેવો જ માહોલ જોવા મળતો હોય છે. ગામેગામ લોકમંળાઓ ભરાતા હોય છે, જોકે આ વર્ષે લોકમેળાઓને મંજુરી આપવામાં આવી નથી. બહારગામ નોકરી કે ધંધો કરનારા મોટાભાગના લોકો સાતમ-આઠમના પર્વની રજાઓમાં પોતાના વતન જતા હોય છે. આજથી ત્રણ દિવસનું સરકારી કચેરીઓમાં મિની–વેકેશન  છે,  સાતમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code