1. Home
  2. Tag "encounter"

છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 31 માઓવાદીઓ માર્યા ગયા છે. ગોળીબારમાં બે સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધા માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત […]

બિહાર પોલીસે મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઠાર મરાયો, એન્કાઉન્ટર દરમિયાન STF જવાનને પણ ગોળી વાગી

ગોપાલગંજમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. શુક્રવારે મધરાતે કુખ્યાત મનીષ યાદવને STF અને બિહાર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ઠાર માર્યો હતો. ગુનેગાર દ્વારા ચલાવવામાં આવેલી ગોળીથી એક STF જવાન પણ ઘાયલ થયો છે. જેમને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ સૈનિકની હાલત […]

ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]

મેરઠમાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયો ખતરનાક તાંત્રિક, 5 સભ્યોની હત્યા કરી થયો હતો ફરાર

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં આજે વહેલી સવારે પોલીસે તાંત્રિક નઈમ બાબાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. નઈમે તેના સાવકા ભાઈ અને તેના પરિવારની ઘાતકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે કટરથી લાશને કાપી નાંખી હતી અને પછી તેને બેડની અંદર પેક કરીને ભાગી ગયો હતો. ડીઆઈજી મેરઠ રેન્જ કલાનિધિ નૈથાનીએ નઈમ પર 50 હજાર રૂપિયાના […]

છત્તીસગઢ: ગારિયાબંધમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 14 નક્સલવાદી ઠાર મરાયા

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. કુલહાડીઘાટનાં ભાલુદિગીની પહાડીઓ પર છેલ્લા 36 કલાકથી સુરક્ષા […]

લખનૌ બેંક લૂંટ કેસના બે આરોપીઓ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

લૂંટારુઓ બેંકની દિવાલમાં બાખોરુ પાડીને અંદર પ્રવેશ્યા લૂંટારુઓએ 40 લોકર તોડીને કિંમતી મતાની આચરી લૂંટ લખનૌઃ લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં કથિત રીતે લૂંટમાં સામેલ બે ગુનેગારો લખનૌ અને ગાઝીપુર પોલીસ સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતા. પોલીસ સાથેની અથડામણમાં સોબિંદ કુમાર (ઉ.વ. 26) લખનૌમાં કિસાન પથ પાસે માર્યો ગયો હતો, જ્યારે સન્ની દયાલ […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર

સુરક્ષા દળોને સ્થળ પરથી મળ્યાં આતંકીઓના ઓળખ કાર્ડ આર્મીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

બે લાખનું ઈનામ ધરાવતો કુખ્યાત ગુનેગાર એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

બિહાર અને ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુગ્રામના બાર ગુર્જર પોલીસ ચોકી વિસ્તારમાં ગોળીબારમાં 2 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર ગુનેગારને ઠાર માર્યો છે. તેમના વિરૂદ્ધ બિહારના સીતામઢી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય પાસેથી ખંડણી માંગવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે ગુનેગાર બાર ગુર્જર પોલીસ ચોકી વિસ્તારમાં બાઇક પર જઈ રહ્યો હતો. જ્યારે પોલીસે […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

સુરક્ષાદળોએ સુકમામાં અભિયાન શરૂ કર્યું હતું ઘટના સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો મળ્યો અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code