સરકાર 2030 સુધીમાં ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારીને 15% કરવાનો લક્ષ્યાંક: કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્થાનિક બાયોફ્યુઅલ ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, તે જીવાશ્મ ઇંધણની આયાત ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આખરે ચોખ્ખી શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીમાં ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી (IFGE) દ્વારા […]