1. Home
  2. Tag "Engineers Day"

15 સપ્ટેમ્બરે જ શા માટે મનાવવામાં આવે છે એન્જિનિયર્સ ડે,જાણો આ દિવસનો ઈતિહાસ અને થીમ

કોઈપણ દેશના વિકાસમાં એન્જિનિયરોની મહત્વની ભૂમિકા હોય છે. એન્જિનિયરોના યોગદાનથી જ દેશ આગળ વધે છે અને પ્રગતિ કરે છે. આ દિવસની ઉજવણી આ ઇજનેરો એટલે કે રાષ્ટ્ર નિર્માતાઓના યોગદાનને યાદ કરવા, પ્રશંસા કરવા અને સન્માન કરવા માટે કરવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે નેશનલ એન્જીનિયર્સ ડે માત્ર 15 સપ્ટેમ્બરે જ કેમ ઉજવવામાં આવે […]

પીએમ મોદીએ ‘એન્જિનિયર્સ ડે’ ની શુભેચ્છાઓ પાઠવી , આ મહાન વ્યક્તિને કર્યા યાદ

દિલ્હીઃ વિશ્વ ભરમાં 15મી સપ્ટેમ્બરે એન્જિનિટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજના આ ખઆસ દિવસે પ્રઘાનમંત્રી મોદીએ પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ એન્જિનિયર્સ ડે પર એક્સ અકાઉન્ટ પર ટ્વિટ કરીને આ  શુભેચ્છા પાઠવી છે.પીએમ મોદીએ આજના દિવસે ડૉ. એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે […]

ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકોએ પ્રશ્નોના ઉકેલ માટે કાળા કપડાં પહેરી એન્જિનિયર્સ ડે ઉજવ્યો

અમદાવાદઃ રાજ્યમાં આજકાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 31 પોલિટેકનિકના આશરે ચાર હજારથી વધુ અધ્યાપકો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી રીતે ઉજવણી કરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે […]

આજે ઉજવવામાં આવી રહ્યો છે એન્જીનિયર્સ ડે,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

એન્જિનિયર્સ ડે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસે ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયનો જન્મદિવસ છે.તેઓ ભારતના મહાન એન્જિનિયરોમાંના એક હતા.તેમણે આધુનિક ભારતનું નિર્માણ કર્યું અને દેશને નવો દેખાવ આપ્યો. એન્જિનિયર્સ ડે નો ઇતિહાસ શું છે ? 1968 માં, ભારત સરકારે સર એમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિને એન્જિનિયર્સ ડે તરીકે જાહેર કરી. […]

આ મહાન વ્યક્તિની યાદમાં 15મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે એન્જિનિયર્સ ડે

અવાર-નવાર વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસોનું ઈતિહાસમાં ખાસ મહત્વ હોય છે. આજે એન્જિનીયર્સ ડે એટલે કે અભિયંતા દિવસ છે, જે દર વર્ષે ભારતમાં 15મી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતના મહાન અભિયંતા અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો આજે જન્મ દિવસ છે, તેઓ ભારતના મહાન એન્જિનિયરો પૈકીના એક છે. જેમણે દેશમાં અનેક ડેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code