1. Home
  2. Tag "england"

ભારતીય ક્રિકેટ ટીમ સ્પિનરોની મદદથી ઈંગ્લેન્ડ સામે 5-0થી ટેસ્ટ સીરિઝ જીતી શકે છેઃ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર

દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મધુસુદન સિંઘ ‘મોન્ટી’ પાનેસરનું માનવું છે કે જો આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરમ ​​હવામાનમાં ઈંગ્લેન્ડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે, જેથી ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડને 5-0થી હરાવી શકે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આગામી મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી […]

ક્રિકેટ: ટીમ ઈન્ડિયાને વેક્સિનનો બીજો ડોઝ યુકેમાં મળશે

કોરોનાથી બચવા વેક્સિન છે જરૂરી ટીમ ઈન્ડિયાને બીજો ડોઝ યુકેમાં મળશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ માટે યુકેમાં ટીમ ઈન્ડિયા દિલ્લી: કોરોનાથી બચવા માટે તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી બની છે. કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા જે વેક્સિન આપવામાં આવી રહી છે તેમાં સેલિબ્રિટીઓ પણ વેક્સિન લઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી પણ આમા સામેલ […]

રોહિત શર્મા કે ક્રિસ ગેલ નહીં પરંતુ ઈંગ્લેન્ડના આ ખેલાડી છે ક્રિકેટ જગતના પ્રથમ હિટમેન

મુંબઈઃ ભારતમાં આવતીકાલથી સ્ટેડિયમમાં આઈપીએલનો પ્રારંભ થશે અને સ્ટેડિયમમાં સિક્સર અને ચોગ્ગાનો વરસાદ થશે. 20-20ના હાલના જમાનામાં ક્રિકેટ સિરિઝમાં બેટસમેન વિસ્ફોટક બેટીંગ કરીને વાહવાહી લુંટી રહ્યાં છે. ભારતમાં ધોની અને રોહિત શર્મા જેવા વિસ્ફોટક બેસ્ટમેનોએ સ્ટેડિયમમાં સિક્સરો લગાવીને રેકોર્ડ બન્યાં છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્માને હિટમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, વર્ષો પહેલા એક […]

અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે અંતિમ T-20, બંને ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 મેચ રમાશે. અગાઉ બંને ટીમ 2-2 મેચ જીતી હોવાથી આજની અંતિમ મેચ ફાઈનલ બની રહેશે. પાંચમી ટી-20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સુત્રોના જણાવ્યા […]

ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત

દિલ્હીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ આવી છે. આ દરમિયાન ટેસ્ટ સિરીઝ, ટી-20 અને વન ડે સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેસ્ટ સિરીઝમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે 2-1થી વિજય થયો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 2-2 મેચ જીતી છે. આવતીકાલે અંતિમ અને ફાઈનલ ટી-20 મેચ […]

ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ ટી-20 મેચ: ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું

ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટી-20 મેચમાં જ ભારતની કંગાળ શરૂઆત ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં જ ભારતને 8 વિકેટે હરાવ્યું ભારત વર્ષની પ્રથમ ટી-20 મેચ હારી ગયું છે અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાલુ થયેલી ટી-20 સિરીઝની શરૂઆત ભારત માટે નિરાશાજનક રહી છે. ટી-20 સિરીઝના પ્રથમ મેચમાં જ ભારતે ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું […]

ભારત-ઈંગ્લેન્ડ T-20 સિરીઝઃ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં 50 ટકા દર્શકોને જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવેથી 50 ટકા ટિકિટનું વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આખા સ્ટેડિયમને […]

આજે સ્પોર્ટ્સ માટે ખાસ દિવસ, બે-બે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ રમાશે બીજી તરફ લખનઉમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાની સામે પોતાની ત્રીજી વન ડે મેચ રમશે નવી દિલ્હી: શુક્રવારનો દિવસ સ્પોર્ટ્સ માટે ખાસ બની રહેશે. શુક્રવારે ભારતની બે-બે ટીમો મેદાનમાં ઉતરશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની […]

ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝ, જાણો સંપૂર્ણ સિરીઝનું શેડ્યુલ

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમાશે બન્ને ટીમની વચ્ચે 12 માર્ચથી 5 મેચની ટી 20 સિરીઝ રમાશે ટી 20 સિરીઝની તમામ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે અમદાવાદ: ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ટી20 સીરિઝમાં પણ ઇંગ્લેન્ડને મ્હાત આપવાની તૈયારી કરી રહ્યું છે. બન્ને ટીમની વચ્ચે 12 માર્ચથી 5 મેચની […]

ઈંગ્લેન્ડ સામે ભારતનો ચોથી ટેસ્ટમાં વિજય, 3-1થી સિરીઝ જીતી

અમદાવાદઃ ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમની સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમનો એક ઈનિંગ અને 25 રનથી જીત થયો હતો. આ મેચમાં અશ્વિન અને અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આમ 3-1થી ઈંગ્લેન્ડને પરાજય આપીને ભારતે સિરીઝ જીતી લીધી હતી. અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code